સચિવાલય બન્યું, નિવૃત અધિકારીઓનું ઘરડાઘર, રિટાયર્ડ બાદ એક્સટેન્શન પર ચાલતી ગુજરાત સરકાર

Spread the love

ગાંધીનગર

રાજ્યમાં હાલ બદલીની સિઝન ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સામાન્ય વહીવટ વિભાગને સવાલ પૂછ્યો હતો કે, ’31-12-2023ની સ્થિતિએ રાજ્ય સરકારમાં છેલ્લાં 2 વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વયનિવૃત્તિ બાદ કેડરના કેટલા અધિકારી/કર્મચારીઓની નિમણૂક માટેની મંજૂરી આપી છે?’

આ સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતુ કે, ‘રાજ્યમાં વર્ષ 2022માં 369, વર્ષ 2023માં 199 એમ કુલ મળીને 568 અધિકારીઓ કર્મચારીઓને પુનઃનિમણૂક આપવામાં આવી છે. જે IAS વર્ગ 1-2-3-4 અધિકારી કર્મચારીઓને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં ખાસ IAS સંવર્ગના કુલ 31 અધિકારીઓને વય નિવૃત્તિ બાદ કરાર આધારિત પુન:નિમણૂક થઈ છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.