182 વિધાનસભા બેઠક પર ફોર્મ નં. ૭ ભરનારને રૂબરૂ બોલાવી આધાર-પુરાવા ચકાસણી બાદ નામ કમી કરો : શૈલેષ પરમાર

અમદાવાદ રાજ્યમાં ચાલતી SIRની પ્રક્રિયામાં ભાજપ દ્વારા ચોક્કસ મતદારોના નામ કમી કરાવવા માટે ખોટાં ફોર્મ નંબર-7…

છેલ્લા નવ વર્ષ(૨૦૧૫-૨૩)માં ભાજપના રાજમાં ગુજરાતમાં ૭૨૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા:રાજ્યમાં સરેરાશ દરરોજ ૨૨થી વધુ, દર મહીને સરેરાશ ૬૭૦થી વધુ મહિલાઓ ભોગ : ડૉ. મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી નોંધાયા વિનાના અનેક કિસ્સાઓ જે…

અગ્નિવીર તાલીમમાં અકસ્માતથી વાઘુજી ઠાકોરનું સ્વપ્ન ચૂરચૂર, 3 ટકા દિવ્યાંગ ગણાવી સેના સેવા કોર તાલીમ કેન્દ્રમાંથી બહાર : કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી • વાઘુજી ઠાકોરની શારીરિક ક્ષમતાને…

કોંગ્રેસ 21 નવેમ્બરથી 60 દિવસ રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે : ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડા

અમદાવાદ • ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, ગેરવહીવટને યાત્રા દરમ્યાન ખુલ્લો પાડીશું : શ્રી અમિતભાઈ ચાવડા • ૫૦,૦૦૦…

આજે ગુજરાતમાં જૂનાગઢથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘સરદાર@૧૫૦‘ યુનિટી માર્ચનો પ્રારંભ, ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભામાં ભાજપ દ્વારા ‘સરદાર@૧૫૦‘ યુનિટી માર્ચનું આયોજન : જગદીશ વિશ્વકર્મા

સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામમાં જ નહિ પણ તેના નિર્માણમાં…

રાજ્યની ભાજપ શાષિત નગરપાલિકાઓમાં ભયમુક્ત બેફામ ભ્રષ્ટાચાર:સલાલા, લુણવાળા સહિતની ભાજપ શાષિત નગરપાલિકામાં ખુદ ભાજપના આગેવાનોની ફરિયાદો : ડો.હિરેન બેન્કર

f8086390-3f8d-4419-b13c-35ad228d5dc0 અમદાવાદ રાજ્યની ભાજપ શાષિત નગરપાલિકાઓમાં ભયમુક્ત બેફામ ભ્રષ્ટાચાર:સલાલા, લુણવાળા સહિતની ભાજપ શાષિત નગરપાલિકામાં ખુદ ભાજપના…

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશેઃ…

ગુજરાતના વિચરતા તથા વિમુક્ત (NT-DNT) સમાજનું રાજ્ય સ્તરીય મહા સમ્મેલન ૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ, અમદાવાદ ખાતે યોજાશે

અમદાવાદ ગુજરાતના વિચરતા તથા વિમુક્ત (NT-DNT) સમાજનું રાજ્ય સ્તરીય મહા સમ્મેલન ૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગુજરાત…

કોંગ્રેસ દ્વારા તારીખ ૩ થી ૧૦ ઓક્ટોબર, દરમિયાન ગુજરાતમાં ‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશ તથા મીસ્ડકોલ અભિયાન લોંચ કરાયું

• લોકશાહી બચાવવા, જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની લડાઈમાં ગુજરાતના જાગૃત નાગરિકોને જોડવા આહ્વાન કરીએ છીએઃ…

ભાવનગરમાં વડાપ્રધાનશ્રી લાખો કરોડના નવા કામોની જાહેરાતો અને ભવિષ્યના ખોટા સપનાઓ બતાવવા કરતા જુના આપેલા વચનો પરિપૂર્ણ કરે : શક્તિસિંહ ગોહિલ

વડાપ્રધાનશ્રી ભાવનગરની મુલાકાતે આવી રહ્યાં છે પરંતુ સત્ય હકીકત એ છે કે ભૂતકાળમાં ચૂંટણીઓના સમયે વારંવાર…

GSRTC એ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું નેતૃત્વ સંભાળ્યું ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી સમિટ-૨૦૨૫” યોજાઈ

સમિટમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટિકિટિંગ, AI આધારિત ફ્લીટ મેનેજમેન્ટ અને નોન-ફેર રેવન્યુ સહિતના મુદ્દાઓ પર…

ગાંધીનગર ખાતે વોટ ચોરી વિરુદ્ધ ૮ તારીખે વિધાનસભા ઘેરાવ કરવામાં આવશે: અમિત ચાવડા

આગામી ડિસેમ્બર ૨૦૨૭ સુધી એક એક ઘર અને બુથ સુધી કોંગ્રેસ પક્ષ ઘરે ઘરે જઈ વોટર…

સ્વદેશી અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે : આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી મોટી ઊર્જા મળી રહી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દુનિયામાં આર્થિક સ્વાર્થની રાજનીતિ ચાલી રહી છે ત્યારે ભારતના કિસાનો, પશુપાલકો, લધુ ઉદ્યમીઓ, દુકાનદારોનું હિત અમારા…

એઆઈસીસીએ ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી : ગુજરાત કૉંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકોનું મુખ્ય કામ જિલ્લા સ્તરે કોંગ્રેસના પ્રમુખોની પસંદગી કરવાનું છે.આ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓમાં ઉત્તરાખંડમાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર ,હિંમતસિંહ પટેલ,પંજાબ માં ભરતસિંહ સોલંકી,લાલજીભાઈ દેસાઈ, અમૃતજી ઠાકોર, ઝારખંડમાં અમીબેન યાજ્ઞિક, અનંતભાઈ પટેલ,ઈમરાન ખેડાવાલા,ઓડિસામાં બિમલભાઈ શાહ અને પલક વર્માને પ્રભારી ની જવાબદારી સોંપવામા આવી છે . આ તમામ નેતાઓ હવે પંજાબ, ઉત્તરાખંડ,ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં જઈને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. પંજાબના કુલ २८ નિરીક્ષકોમાંથી ગુજરાતના બે નેતાઓ, ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈનો સમાવેશ કરાયો હતો. ઉત્તરાખંડના ૨૬ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના પાંચ નેતાઓ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને અમૃત ઠાકોરને સ્થાન મળ્યું હતું. ઝારખંડના પચીસ નિરીક્ષકોમાંથી ગુજરાતના ત્રણ નેતાઓ, ડો. અમી યાજ્ઞિક, અનંત પટેલ અને ઈમરાન ખેડાવાલાની પસંદગી થઈ હતી. જ્યારે ઓડિશાના ૩૫ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના એક માત્ર નેતા બિમલ શાહને જવાબદારી સોંપવામાં આવી હતી.

અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે,એઆઈસીસીએ જેના ભાગરૂપે…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : જન્માષ્ટમીથી ચૂંટણી લડવા માગતા લડાયક નેતાઓના ફોર્મ ભરાવવામાં આવશે : AAP પ્રમુખ ઈસુદાન ગઢવી

1 મહિનામાં 5 લાખથી વધુ મિસ્ડ કોલથી લોકો AAP સાથે જોડાયા: 5000થી વધુ ભાજપ-કોંગ્રેસી હવે AAP સાથે:150થી…