મંદિરોની આસપાસ સુરક્ષા વધારવા માટે આ વિસ્તારમાં પોલીસ ચોકી ઉભી કરાશે અમદાવાદ ગુજરાત સરકાર શત્રુંજય ટેકરીઓ…
Category: Religious
આજે સમગ્ર ગુજરાતનાં માલધારીઓએ ગાયોને ગોળનાં લાડુ ખવડાવ્યા
ગુજરાત સરકાર સમક્ષ અમારા અન્ય ૧૦ મુદ્દાઓ સંપૂર્ણ સ્વીકારવામાં આવે અમદાવાદ ગુજરાતમાલધારી મહાપંચાયતના પ્રવક્તા કપિલ દેસાઈ…
અંબાજી ભાદરવી પૂનમ મેળાને લઇને સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, પાંચ હજાર જવાન ખડેપગે : કલેક્ટર આનંદ પટેલ
અંબાજી મેળામાં દર્શનાર્થીઓને મુશ્કેલી ન પડે એ પ્રકારનું વહીવટીતંત્ર દ્વારા આયોજન પાલનપુર કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાના પરમ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણેશચતુર્થી પર્વની પ્રજાજનોને શુભકામના અને સંવત્સરી પર્વ પ્રસંગે “મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા
ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે.અને જૈન અને…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત
રુહી નરીન્દ્રકુમાર નામની યુવતી ભાવસભર થઈને મંત્રીને ભેટી પડી હતી અને તેની આંખો ભીની થઈ ગઈ…
સમગ્ર ગુજરાતના રાવળયોગી સમાજ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહમિલન યોજ્યું
આ વર્ષે ૨ લાખ ૪૫ હજાર કરોડનું માતબર બજેટ આપ્યું : ગુજરાતનું નાણાકીય વ્યવસ્થાપન આખા દેશમાં…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ આપી
અમદાવાદ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન કરતાં…
76મું સ્વાતંત્ર્ય પર્વ: મોડાસા ખાતે CM ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી મહત્વપૂર્ણ જાહેરાતો કરી
મોડાસા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે સરદારે આઝાદી બાદ દેશને એક કરવાનું…
‘હર ઘર તિરંગા’ : નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી લઇ વેબસાઇટ ઉપર અપલોડ કરી શકશે
અમદાવાદ ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી https://harghartiranga.com વેબસાઈટ પર અપલોડ કરી ઉજવણીમાં…
‘ સ્વરાજ ‘ ભારત કે સ્વતંત્ર સંગ્રામ કી સમગ્ર ગાથાના 75 એપિસોડનો મેગા શો દૂરદર્શન પર રવિવારે રાત્રે 9 થી 10 પ્રસારિત થશે
PIB ગુજરાત રીજનના અપર મહાનિર્દેશક પ્રકાશ મગદુમ, દૂરદર્શનના સ્ટેશન હેડ સત્યજીત દાસ, પ્રોગ્રામ હેડ નટવર…
અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં ગરબા ગાવા માટે પણ ૧૫૦૦ રૂપિયા : પ્રસાદમાં છેલ્લા દોઢ વર્ષમાં ક્રમશ: 80% ભાવ વધારો
આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટનો ગરબા માટે 1501ની ભેટ રજૂ કરવાનો પત્ર અમદાવાદ સરકારે અંબાજી મંદિરમાં ચાચર…
નવસારીમાં ભાજપ શાસિત કોર્પોરેશને રજિસ્ટર્ડ જમીન ઉપર બિલ્ડરના ઈશારે રાધા-કૃષ્ણ મંદિરને તોડી નાખ્યું : આપ પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ
આપ પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ સંજય સિંહે આ ઘટનાનો વિરોધ કરતા રાજ્યસભામાં 267ની નોટિસ આપી…
બે વર્ષના વિરામ બાદ અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજવા તૈયારી
અંબાજીમાં ડ્રોન કેમેરા, બોડી વોર્ન અને CCTV કેમેરાથી વોચ રખાશેઃ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા…
બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં સાફસફાઈ સ્વચ્છતા અભિયાનનુ કામ 19 વર્ષેથી કરતા 300 સ્વયં સેવકો
ખોડલધામ સમિતિ દ્વારા 300 સ્વયં સેવકોનું સન્માન તિલક અને સાલ ઓઢાડી કરાયું અમદાવાદ ખોડલધામ સમિતિ અમદાવાદના કન્વીનર…
કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે ગુરુપૂર્ણિમા નિમિત્તે મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના આશીર્વાદ લીધા
તાપડીયા આશ્રમમાં ગૌશાળામાં શેડ બનાવવા માટે રૂ.પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી અમરેલી કાઁગ્રેસના લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી…