સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રોનો આવ્યો અંત :  તિલક અને ગ્રંથ સહિત 11 સનાતની ઠરાવો પર સાધુ-સંતો અડગ

  VHP તથા સ્વામિનારાયણ વચ્ચે મહત્વની  મિટિંગ થઈ હતી અમદાવાદ સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિત્રો મુદ્દે ચાલી…

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી  ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ…

શ્રી ઉમિયા શરણમ્ મમ અંખડ ધુન આપણી આસ્થાને ઉજાગર કરશે : પ્રમુખ આર.પી.પટેલ

જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઊજાગર કરવાના સંકલ્પ અને કટિબદ્ધતા સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદમાં…

Gj૧૮ ખાતે ૧૫ ઓગસ્ટના રોજ યોગ, વૈદિક હવન, ધ્વજવંદનની તડામાર તૈયારી, રજીસ્ટ્રેશન ટેમ્પો housefull થાય પહેલા કરાવો, વાચો વિગતવાર

ગાંધીનગરની ખૂબ જ જાણીતી તેમજ યોગના કાર્યમાં સદૈવ અગ્રેસર માનસ યોગ સેવા ટ્રસ્ટ – ગાંધીનગર, સામવેદ…

12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન

પૂજ્ય મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા…

આદિવાસી શબ્દ બે શબ્દો ‘આદિ’ અને ‘વાસી’થી બનેલો છે, જેનો અર્થ થાય છે ‘મૂળનિવાસી’

આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ…

બોબડી માતાના મંદિરમાં મુંગા પણ બોલતા થાય છે

ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિરો એવા છે જે તેમની ખાસિયત માટે પ્રખ્યાત છે. આવુ…

મોરારીબાપુ શ્રાવણ મહિના દરમિયાનના 18 દિવસ રેલવે યાત્રા કરીને 12 જ્યોતિર્લિંગ પહોંચશે અને રામકથા યોજશે

પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ દ્વારા આગામી શ્રાવણ મહિનામાં અનોખુ આયોજન કરવામાં આવ્યુ છે. મોરારી બાપુ શ્રાવણ…

કેદારનાથમાં મોબાઈલ લઈ જવા અને રીલ્સ બનાવવા પર પ્રતિબંધની તૈયારી

મંદિર સમિતિ કેદારનાથમાં મોબાઈલ લઈ જવા અને રીલ્સ બનાવવા પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. મંદિર પરિસરમાં…

ધીરેન્દ્ર શાસ્ત્રી અને કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ

બાગેશ્વર ધામમાં મોડી રાત્રે ગુજરાતી ભજન ગાયક કીર્તિદાન ગઢવીનું ભજન પરફોર્મન્સ ચાલી રહ્યું હતું.ભક્તો મોજ-મસ્તી નાચી…

ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા નગરીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. 51 હજાર આહીરાણીઓનો મહારાસ યોજાશે

ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા નગરીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. 51 હજાર આહીરાણીઓનો મહારાસ યોજાશે. 5 હજાર…

અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ

સનાતન ધર્મના પવિત્ર યાત્રાધામોમાંનું એક અમરનાથ યાત્રાધામનો આજથી પ્રારંભ થયો છે. દર વર્ષે દેશભરમાંથી લાખો લોકો…

જગન્નાથ મંદિરને 4 વર્ષમાં વિકસાવવાનું આયોજન

અમદાવાદમાં અષાઢી બીજે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થયા બાદ હવે જગન્નાથ મંદિરને રિડેવલપ કરવાનો નિર્ણય કરવામાં…

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો

દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પહિંદ વિધિ કરી

રથયાત્રામાં પહિંદવિધિનું અનેરું મહત્વન છે. રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને…