વિનાશના આરે છે આ દેશ, 1 કરોડ લોકોનો જીવ જોખમમાં; નથી મળી રહ્યું તેલ કે નથી બચ્યું ખાવાનું! જાણો કેમ સર્જાયું ભયાનક સંકટ?

લોકો પાયાની જરૂરિયાતો માટે પણ તરસી રહ્યા છે.   ક્યુબામાં સ્થિતિની વાત કરીએ તો, તેલની અછત…

અમદાવાદના ચાંદખેડામાં કાળજું કંપાવી મૂકે તેવી દર્દનાક ઘટના, ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત

મળતી માહિતી અનુસાર, ચાંદખેડાની મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિએ દાવો કર્યો કે, ‘પહેલી એપ્રિલ સાંજે…

ન્યુરો સાયન્સ ક્ષેત્રે ઝાયડસ હૉસ્પિટલ વડોદરાનો એક નવો આયામ: અત્યાધુનિક DBS સર્જરી

વડોદરા વડોદરાની ઝાયડસ હૉસ્પિટલ, ન્યુરો સાયન્સ ક્ષેત્રમાં અવિરતપણે પોતાનું યોગદાન આપી રહી છે. જેમાં હાલમાં ત્યાંની…

જો વીર્ય 90 દિવસ સુધી શરીરમાં જળવાઈ રહે તો શું થાય? અ‍હીં જાણો.

  નેવું દિવસ સુધી શરીરમાં શુક્રાણુઓની હાજરીનો અર્થ એ છે કે તમે સામાન્ય ઈચ્છા અનુભવી રહ્યા…

ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન :ગુજરાત વિધાનસભામાં પણ આ પદ્ધતિના નિયમન માટેનો કાયદો પસાર કરવામાં આવે

ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન સરકારશ્રીને હાર્દિક વિનંતી કરે છે કે, રાજસ્થાનના ‘ધી રાજસ્થાન ઇલેક્ટ્રોપેથી…

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા

bea9295e-5c68-4dce-8008-e60ca4f174ec video દર્દીઓને બેસ્ટ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે ૨૨ નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત: નાયબ કલેકટર…

ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઇફોઇડનો વિસ્ફોટ : તંત્ર સમયસર પગલાં નહીં લે તો મોટી જાનહાનિ થવાની શક્યતા : ડૉ. મનિષ દોશી

ગાંધીનગર શહેરના જૂનાં સેક્ટરોમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાવાથી સ્થાનિક દવાખાનાં અને હોસ્પિટલો…

બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાત શિશુઓને કેન્સરનું જોખમ વધ્યું

  પ્રખ્યાત જર્નલ ‘નેચર’ માં પ્રકાશિત થયેલા એક નવા વૈજ્ઞાનિક અભ્યાસે બિહારમાં જાહેર આરોગ્ય અંગે ગંભીર…

જમ્મુ અને કાશ્મીરના કમાન્ડ હોસ્પિટલ ખાતે યોજાયેલા પ્રથમ પ્રકારના એડવાન્સ્ડ સર્જિકલ આઇ કેમ્પ દરમિયાન 2,000 થી વધુ લોકોની તપાસ અને 400 થી વધુ સર્જરી કરાઇ

2,000 થી વધુ લોકોની તપાસ કરવામાં આવી હતી અને મોતિયા, ગ્લુકોમા અને રેટિનાના રોગો માટે જટિલ…

થાઈરોઈડથી છુટકારો મેળવવાનો આયુર્વેદિક ઈલાજ, થોડા જ દિવસોમાં દેખાશે અસર

  આજના સમયમાં થાઈરોઈડ એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. અનેક લોકો થાઈરોઈડના દર્દી હશે.…

ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતા : માનવતા વિરુદ્ધ વર્તન કરનાર સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : પી.એમ.જે.એ.વાય.માં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

મોડી રાત સુધી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સ્વયં સંકળાયા, આરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ…

માંસ ખાવા કરતાં 10 ગણી વધુ શક્તિશાળી છે આ કેપ્સ્યુલ, તેનું સેવન કરવાથી શરીર મજબૂત બને છે.

આપણામાંથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું શરીર સ્વસ્થ રહે અને તે બીજા કરતા અલગ દેખાય.…

ઝાયડસ હૉસ્પિટલે કરી શેલામાં તેમની પ્રથમ “ફેમિલી ક્લિનિક”ની શરૂઆત

અમદાવાદ ઝાયડસ હૉસ્પિટલ્સ લાંબા સમયથી આરોગ્ય ક્ષેત્રે વિશ્વાસ અને શ્રેષ્ઠતાનો પર્યાય બની રહી છે. સ્વપ્રદ્રષ્ટા શ્રી…

૧૦૮ ઈમર્જન્સી મેડિકલ સર્વિસિસે દિવાળીના પાંચ દિવસમાં ૨૮,૧૨૯ ઈમર્જન્સી કોલ્સ સફળતાપૂર્વક હેન્ડલ કર્યા

દિવાળીના આ તહેવાર દરમિયાન હજારો પરિવારો માટે 108 એમ્બ્યુલન્સ ‘આશાની કિરણ’સાબિત થઈ અમદાવાદ ગુજરાતની ૧૦૮ ઈમર્જન્સી…

માર્કેટમાં વેચાતી 112 દવાઓ નકલી નીકળી, ડ્રગ ડિપાર્ટમેન્ટે આપી ચેતવણી

  દેશભરમાં બનતી 112 દવાઓના સેમ્પલ ફેલ થયા છે. ત્યારે ફરી એકવાર દેશમાં સુરક્ષાના માપદંડો પર…