ભારત આવતા મુસાફરો માટે આજથી નવા બેગેજ નિયમો

  સરકારે ભારત આવતા મુસાફરો માટે બેગેજ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. બેગેજ રૂલ્સ, 2026 આજથી…

શું સોનું ફરી તૂટશે? અમેરિકાના સમાચારથી બજારમાં ગભરાટ રિકવરી છતાં ‘ખતરો’ હજુ ટળ્યો નથી

  મુંબઈના બુલિયન બજારમાં ગયા સપ્તાહના લોહીયાળ કડાકા બાદ મંગળવારે, 3 February ના રોજ રોકાણકારોને મોટી…

‘અમારા બંધારણનું પાલન ના કરી શકો તો દેશ છોડી ચાલતી પકડો’, સુપ્રીમે વોટ્સએપને લગાવી ફટકાર

  સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ તથા તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી છે. 2021ની…

ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, તેમનું વહીવટીતંત્ર ભારતીય ચોખા અને કેનેડિયન ખાતરો…

અમેરિકાએ વધારાનો ટેરિફ હટાવ્યો, ચીન-પાકિસ્તાન રહી ગયા પાછળ

ભારત જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યું હતું તે ઇચ્છા પણ હવે પુર્ણ થઇ ગઇ છે.…

જૂનાગઢમાં દરગાહના પરિસરમાં યુવકની હત્યા, શખસો છરી અને પાઈપ લઈ યુવક પર તૂટી પડ્યા

  જૂનાગઢના વંથલી શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી…

વૃદ્ધાના અવસાન બાદ પાડોશીઓએ 9 લાખ ઉપાડ્યા

  જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાના અવસાન બાદ તેમના બેંક ખાતામાંથી 9 લાખ રૂપિયાની…

ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રીનું ગર્ભાશયના મુખના કેન્સરથી મોત

સ્નેહકુટીર સિનિયર સિટીઝન હોમ નાગલપુર ખાતે 9થી 15 વર્ષની દીકરીઓને સર્વાવેક કેન્સરની રસી અપાવવામાં આવી હતી.…

માઁ ઉમિયાના મંદિર નિર્માણ માટે 24 કલાકમાં 6 કરોડનું દાન

  સનાતન ધર્મ અને જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત વિશ્વ…

SIR મુદ્દે સોમનાથના MLA અને પ્રાંત અધિકારી વચ્ચે રકઝક

ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપ સાથે…

સુરતના ધમધમતા રેલવે ટ્રેક પર યુવતીએ રીલ બનાવી

  રીલ્સ બનાવવાનું ગાંડપણ યુવાઓને ક્યાં લઈ જશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. સુરતના સચિન રેલવે…

ઝાલાવાડના શિક્ષણમાં નવા પ્રાણ ફૂંકાયા

  સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શાળામાં 500થી વધુ શિક્ષકોની ઘટ હતી. આથી 283થી વધુ શિક્ષક સહાયકોની પસંદગી…

પાણીની ડોલમાં ડૂબી જતાં બે વર્ષની બાળકીનું મોત

  આણંદપર બાઘી ગામે સાસરૂ ધરાવતી પૂજા અનિલ સોલંકી હાલ બે મહિનાથી રાજકોટ ગ્રીનલેન્‍ડ ચોક પાસે…

મહાશિવરાત્રી મેળાની પૂરજોશમાં તૈયારીઓ શરૂ

  ​જૂનાગઢની ગિરનાર તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી…

અમદાવાદનું ગ્રીન કવર 12.5 ટકાએ પહોંચ્યું

  દિન પ્રતિદિન હવા પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે શહેરમાં હવા પ્રદુષણ ખૂબ વધ્યું…