ગાયના છાણમાંથી બનાવાતી વિવિધ પ્રોડક્ટસ :છેલ્લા ૯ માસમાં ગાયના છાણમાંથી બનતી સ્ટીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ૨૧ જેટલા સ્મશાનમાં ૩૭૦૦ ક્રિગ્રા. જેટલી સ્ટીક અપાઈ

Spread the love

5f94961d-9c76-4ec4-84d9-3255e2b47746

આગામી સમયમાં છાણમાંથી બનેલ સ્ટીક / છાણા નાગરિકોને નિયત દરથી આપી શકાય તેનુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ આયોજન

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ની અસરકારક અમલવારી કરાવી શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ શહેરમાંથી દુર કરેલ. જેની રાજયના તમામ શહેરોમાં નોંધ લેવાયેલ. રખડતા પશુઓને પકડી દાણીલીમડા અને બાકરોલ કરૂણા મંદિર ખાતે રાખવામાં આવે છે. લાયસન્સ/ પરમીટ મેળવેલ નથી તેવા પકડાયેલા પશુઓ પશુમાલિક દ્વારા છોડાવવામાં આવતા નથી. દાણીલીમડા અને બાકરોલ કરૂણા મંદિર ખાતે હાલમાં આવા ૬૮૦ પશુઓનો દૈનિક ધોરણે ઘાસચારો, પાણી, તબીબી ચિકિત્સા, સારવારની પશુવિષયક વ્યવસ્થાઓ ઉભી કરાયેલ છે. બંને કરૂણા મંદિરમાં દૈનિક ધોરણે જનરેટ થતા ૭,૫૦૦ કિ.ગ્રા જેટલુ છાણ / ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરી છાણાં, સ્ટીક, કોડીયા, કુંડા, ખાતર, ઓર્ગેનીક ખેતીમાં ઉપયોગી સોઈલ એનરીચર, બાયોગેસ વિગેરે પ્રોડકટ બનાવી શકાય . Reduce, Reuse, Recycle, Resource, Repurpose energy નો concept બજેટ બુક ૨૦૨૪-૨૫માં રજૂ થયેલ “Circular Economy” concept તથા “Net Zero Cell” ની ગાઈડલાઈન મુજબ જનરેટ થતા છાણમાંથી રીસોર્સ, એનર્જી, રિયુઝ દૈનિક ધોરણે ૭૦૦ થી ૮૦૦ કિ.ગ્રા. છાણનો દ્વારા છાણા, ટીકી, સ્ટીક વિગેરે વિવિધ પ્રોડકટસ્ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ સીએનસીડી વિભાગ દ્વારા માર્ચ-૨૦૨૪ થી કરૂણા મંદિરમાં શરૂ કરાયો હતો .

છેલ્લા ૯ માસમાં ગાયના છાણમાંથી બનતી સ્ટીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ૨૧ જેટલા સ્મશાનમાં ૩૭૦૦ ક્રિગ્રા. જેટલી સ્ટીક આપવામાં આવેલ છે.છાણમાંથી બનતા ૫૫૦૦ નંગ જેટલા છાણા (ટીકી) નાગરવેલ હનુમાન મંદિર, જગનનાથ મંદિર, ગાયત્રી મંદિર, સોમનાથ મંદિર જેવા પ્રસિધ્ધ ધાર્મિક સંસ્થાનો હોમ, હવન, પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આગામી સમયમાં છાણમાંથી બનેલ સ્ટીક / છાણા નાગરિકોને નિયત દરથી આપી શકાય તેનુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ આયોજન છે.

ભારતીય સંસ્કૃતિમાં ઉજવતા હોળી પર્વમાં હોળીકા દહનમાં લાકડા, છાણા. લાકડા બાળવાથી પર્યાવરણમાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોકસાઈડને ઘટાડવા માટે છાણમાંથી બનતી સ્ટીક અને છાણાનો હોલીકા દહનમાં ઉપયોગ કરી કાર્બન ડાયોકસાઈડ / કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર્યાવરણનું જતન કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ વર્ષ ૨૦૨૪ માં વૈદિક હોળીની નાગરિકો દ્વારા ઉજવણી કરાયેલ જેનાથી પર્યાવરણમાં રહેલ અશુદ્વિઓ દૂર થાય છે તથા વાતાવરણ શુદ્ધ બને છે.

• માર્ચ-૨૦૨૪ દરમ્યાન વૈદિક હોલી ઉજવાયાના સ્થળોઃ-

દક્ષિણ ઝોન ખાતે, ઈસનપુર વોર્ડ, જલધારા સોસાયટી

પશ્વિમ ઝોન ખાતે, નવરંગપુરા વોર્ડ, પ્રમુખ પાર્ક સોસાયટી

મધ્ય ઝોન ખાતે, જમાલપુર વોર્ડ, જગન્નાથ મંદિર પરસર

ઉતર ઝોન ખાતે, નરોડા વોર્ડ, પોલીન પાર્ક વિભાગ ૧

ઉતર-પશ્ચિમ ઝોન ખાતે, સાયન્સ સિટી રોડ, પાર્ક વ્યુ એપાર્ટમેન્ટ

(જેમાં માન. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વૈદિક હોળી ઉજવાયેલ હતી.)

માર્ચ-૨૦૨૪ ના ધોરણે ચાલુ વર્ષે શહેરમાં નાગરિકો દ્વારા મોટા પાયા પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવે જેમાં છાણમાંથી બનેલ છાણા | સ્ટીકનો ઉપયોગ વધારી લાકડાનો વપરાશ કાર્બન ઉત્સર્જન ઘટાડી પર્યાવરણના જતનની દિશામાં મહત્વની કામગીરી કરવાનુ આયોજન કરાયેલ છે.

E:\Vishal Data\Drive data\O\V\H\Manjuri Cow Dung Data\Cow Dung Product.docx

અલગ અલગ સ્થળે હોળી પ્રગટાવવાના સમયે પર્યાવરણનું જતન કરવા જેવી બાબતો અંગે વિવિધ સોસાયટીઓ, ચાલીઓના રહીશો સાથે મળી પર્યાવરણને નુકશાન ન થાય એ રીતે હોળીકા દહન અંગે સંવાદ તથા આઈ.ઈ.સીની કામગીરી સી.એન.સી.ડી. વિભાગની ટીમ દ્વારા કરવામા આવશે.

છાણનુ ખાતર તરીકે ઉપયોગ

દૈનિક ધોરણે જનરેટ થતુ ૫૦૦૦ કિ.ગ્રા. જેટલુ છાણ મ્યુનિ. કોર્પો.ના બગીચા ખાતાની ગ્યાસપુર ખાતેની સાઈટમાં લઇ જઈ ખાડો કરી આ છાણ રાખવામાં આવે છે. નિયતસમય બાદ તે સુકાય જાય છે તથા પ્રક્રિયા થયા બાદ તૈયાર થતા ખાતરનો મ્યુનિ. કોર્પો.ના ૨૫૦ જેટલા ગાર્ડનમાં દૈનિક ધોરણે ૧૦૦૦ કિ.ગ્રા. થી પણ વધારે ખાતર તરીકે રોપા ઉછેર, નર્સરી, સોઈટ એનરીચર, તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

આગામી આયોજનો :-

છાણની વિવિધ પ્રોડકટ જેવીકે ખાતર, કોડીયા, કુંડા, ઓર્ગેનીક મટીરીયલ, સોઈલ એનરીચર, બાયોગેસ, ગેસ જનરેટ કરવા જેવી વિવિધ કામગીરી થયેલ હોય તેવા શહેર, સ્થળો, પ્રોજેકટસનો સ્ટડી કરી ફીઝીબીલીટી એનાલીસીસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

છાણા, કોડિયા વિગેરે માટે વિવિધ ધાર્મિક સંસ્થાઓ તથા વિવિધ મોટી સંસ્થાઓ પાસેથી વપરાશ જથ્થાની ઈન્કવાયરી મંગવાવવામાં આવનાર છે.

છાણાં અને સ્ટીકોનો કોમર્શિયલ જગ્યાએ તથા અન્ય બળતણના વપરાશ જથ્થાની તરીકે ઉપયોગમાં લેવા અંગે વિવિધ કોમર્શિયલ એકમોએ સંપર્ક કરવો.

છાણમાંથી બનતા એકમો દ્વારા ખાતરનો ઉપયોગ છાણામાંથી બનાવાતા કુંડા વિગેરે નર્સરીમાં ઉપયોગ લેવા ઈન્કવાયરી મંગાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરૂણા મંદિર ખાતે દૈનિક ધોરણે ઉત્પન્ન થતા ગૌ-મૂત્ર માંથી દવા

બનાવવા, તથા છાણા પુજા-હવનમાં ઉપયોગ કરી હાલ જનરેટ થતા ૭,૫૦૦ કિ.ગ્રા. જથ્થાનો સંપૂર્ણ

ઉપયોગ કરવા મોટા પાયા પર આ પ્રકારની કામગીરી કરવા ચાલુ વર્ષમાં આયોજન કરવામાં આવનાર

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com