Gj 18 ના સાદરા ખાતેના મંદિર પર ધજા બદલતી વખતે કરંટ લાગતા બે ભાઈઓના મૃત્યુ

Spread the love

Gj 18 ના સાદરા ગામમાં આવેલ દંતાણી વાસમાં આવેલા મંદિર પર બે સગા ભાઈઓ બાધા પૂર્ણ કરવા માટે ધજા બદલી રહ્યા હતા ત્યારે મંદિર પરથી પસાર થતી જીઈબીની મેનવીજ લાઈનને અડી જતા બંને સગા ભાઈઓનું અવસાન થયું હતું જેથી સાદરા ગામમાં રથયાત્રા પણ સાદગી રીતે કાઢવામાં આવી હતી ત્યારે સાદરાના દંતાની વાસમાં રહેતા ગોવિંદભાઈ દંતાણી નો મોટો પુત્ર સુનિલ ઉંમર વર્ષ 30 તેમજ નાનો દીકરો રાહુલ ઉંમર વર્ષ 25 સુરત થી માનતા પૂરી કરવા આવ્યા હતા અને પ્યાલા બરણીનું વેચાણ કરીને પોતાનું જીવન ગુજારતા હતા, ત્યારે વીજ લાઈનને અડી જતા બંને ભાઈઓના મૃત્યુ થયા હતા ત્યારે ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com