સુરત ખાતે આપ પાર્ટી દ્વારા માલધારી સમાજ ગાડી પર દૂધ નહીં વેહેંચી શકે નો વિવાદ ચરમ સીમાએ

Spread the love

 

આમ આદમી પાર્ટીની 27 સીટો સાથે સુરત મહાનગરપાલિકામાં બીજો નંબર વિરોધપક્ષ તરીકે ઉભરી આવી છે ત્યારે આપ ધ્વારા દૂધનો વેપાર કરતાં માલધારીની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે તેમાં આપ ધ્વારા ટ્રાફિકના નિયમોનો ઠરાવો લઇને માલધારી સમાજના લોકો ગાડી પર દૂધ નહીં પહોંચી શકે તે સંદર્ભ ઠરાવ લાવતા ઉહાફો થયો છે. અને શોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા તારીખ 16/૦3/2021 ના રોજ બપોરે સુરત કલેકટરને બહુજન સમાજ પાર્ટીના નેતા હેઠળ આવેદનપત્ર પાઠવીને આ ઠરાવ પાછો લેવા માટે રજૂઆત કરવાનું પણ સૂચવ્યું હોવાનું બહુજન સમાજ પાર્ટીના સુરત શહેરના મહામંત્રી રમેશભાઈ મકવાણાએ જણાવ્યું છે. આપ દ્વારા D C P ને ફરિયાદ કરતા રોડ રસ્તા પર દૂધનો કેન લઈને જતાં વાહનોને રોકીને ગુનો દાખલ કરવાની તજવીજથી હાલ ઉહાપો શરૂ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com