શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં પાટણ, ધોરાજી, પાલીતાણા, સિદ્ધપુર, દાંતા, ગોધરા, ભુજ, રાજુલા, અંજાર, વેરાવળ, તળાજા, સાવરકુંડલા, મોરબી, સમી, લાખણી, કોડીનાર, વાદળી, ચાણસ્મા, લાઠી, લીલીયા, કામરેજ, પાલનપુર, થરાદ, વડગામ, કાંકરેજ તાલુકાઓનો સમાવેશ થાય છે.




