બનાસકાંઠાના ડીસામાં થયેલા અગ્નિકાંડમાં 21 લોકોના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 21 લોકોના જીવ લેનાર આરોપી ખૂબચંદ અને તેના પુત્ર દીપક મોહનાનીની ધરપકડ કરાઈ છે. આ સાથે પોલીસ અને વહીવટી તંત્રની ટીમે ગોડાઉનમાં રહેલા ફટાકડા અને વિસ્ફોટક સામગ્રીનું પંચનામું પણ કર્યું હતું. સરકારે આ દુર્ઘટનાની તપાસ માટે ખાસ તપાસ દળની રચના કરી છે.

Spread the love

બનાસકાંઠા

 

બનાસકાંઠાના ડીસામાં થયેલા અગ્નિકાંડમાં 21 લોકોના મોત બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 21 લોકોના જીવ લેનાર આરોપી ખૂબચંદ અને તેના પુત્ર દીપક મોહનાનીની ધરપકડ કરાઈ છે. આ સાથે પોલીસ અને વહીવટી તંત્રની ટીમે ગોડાઉનમાં રહેલા ફટાકડા અને વિસ્ફોટક સામગ્રીનું પંચનામું પણ કર્યું હતું. સરકારે આ દુર્ઘટનાની તપાસ માટે ખાસ તપાસ દળની રચના કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *