આ છોડવાવો મચ્છરો દૂર ભાગી જસે

Spread the love

મચ્છરોથી બચવા માટે લોકોને વિવિધ પ્રકારના ક્રિમ, લોશન અને કેમિકલનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.જે ત્વચા અને આરોગ્ય માટે હાનિકારક છે અને મચ્છરોથી છૂટકારો નથી મેળવતા.

પરંતુ અમે આજે તમારી સાથે વાત કરીશું, જે મચ્છરોથી બચાવવા માટે ઉપયોગી,આવા કેટલાક છોડ ઘરમાં લગાવો જે મચ્છરો ને દુર કરવામાં મદદ કરે છે, તો આવો જાણીયે આ છોડ વિશે.

લીમડાના છોડમાં આયુર્વેદિક અને ઔષધીય ગુણધર્મો છે, તેમાં હાજર તત્વો મચ્છર, જીવજંતુઓ અને જીવાતોને દૂર રાખવામાં મદદરૂપ છે મચ્છરો થી છૂટકારો મેળવવા માટે પણ, મચ્છરો ને ભગડાવા માટે લીમડા ના પાના ઘર મા રાખો અને એ પાંદડા ને સળગાવી ને ઘર મા ધુમાડો કરો આથી મચ્છર ઘર થી દુર રહેશે.

તુલસીનો છોડ પણ ઘણા ગુણોથી સમૃદ્ધ છે, તુલસી ની સુગંધ ખૂબ જ મજબૂત છે જે મચ્છરો ને દુર કરવામાં મદદ કરે છે . જ્યાં તુલસી નો છોડ હોય ત્યાં મચ્છર આજુ બાજુ પણ ભટકતા નથી.

લીંબુ મલમ એક એવો છોડ છે જે ફુદીના જેવો દેખાય છે, તેની સુગંધ લીંબુ જેવી છે, તેથી તેનું નામ લીંબુ મલમ રાખવામાં આવ્યું છે. આ છોડ જ્યાં વાવેલો છે જ્યાં તેની ગંધ ચારે બાજુ આસપાસ ફેલાય છે તેની સુગંધ બહુ તેજ હોવાને કારણે મચ્છર તેની નજીક આવતા નથી. મચ્છર થી બચવા માટે તેના પાંદડા રગડીને શરીર ઉપર લગાવી શકાય છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.