લ્યો કરો વાત, કાળી ચૌદસનો કાળો કકળાટ કાઢવા કે લોટ વેચવા વેપારીની ચર્ચાસ્પદ પોસ્ટ

Spread the love

વર્ષમાં એક વખત કાળી ચૌદસ આવે છે, ભૂત ભુવા થી લઈને અનેક લોકો સ્મશાનમાં પૂજા પણ અર્ચના કરતા હોય છે, ત્યારે લોટ ચીજ વસ્તુઓ વેચવા કેવા વેપારીઓ નુસખા કરે છે તેનો આ નમૂનો કહી શકાય, સાસુ વહુનો કકડાટ કાઢવા વડા બનાવવા જરૂરી છે, ત્યારે વડા નો લોટ અહીંથી મળશે, બાકી ચાર રસ્તે આ વડા મૂકી આવો, અને ન જાય તો છ રસ્તા ગોતવા પડે, અને તે અમદાવાદ મીઠાખડી પાસે છે,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *