આજની નિમણૂકો માત્ર સરકારી નોકરીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની તક – પ્રધાનમંત્રી શ્રી…
Category: Employment
ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ : છેલ્લા પાંચ વર્ષમાં સરકાર દ્વારા ૨૦ જેટલા ‘માટી મૂર્તિ મેળાઓ’નું સફળ આયોજન: કારીગરોને રૂ. ૧.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કારીગરોને મૂર્તિના ઉત્પાદન માટે ૫૦ ટકા સબસિડીથી ‘રેડી ટુ યુઝ’ માટી, મેળામાં વિનામૂલ્યે વેચાણ માટે સ્ટોલ…
જમીન, વેરામાફી સહીત કરોડો રૂપિયાની સરકારી તિજોરી માંથી લાભ લેનાર અદાણી ગ્રુપ કંપનીઓ ૮૫ ટકા સ્થાનિક રોજગારીના નિયમોનો કરી રહ્યા સરેઆમ ઉલ્લંઘન, ભાજપ સરકાર ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગાર મળે તે માટે નક્કર કાર્યવાહી કરતી નથી : કોંગ્રેસ ઊપનેતા અને ધારાસભ્ય શૈલેષ પરમાર
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને ધારાસભ્ય શૈલેષ પરમાર શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં ભાજપ સરકારની…
મધ્યપ્રદેશમાં અદાણી ગ્રુપ 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
મધ્યપ્રદેશ અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની…
વન નેશન વન સબસ્ક્રિપ્શન : સરકારે યોજનાને લીલી ઝંડી આપી, જેનો વિદ્યાર્થીઓને ફાયદો થશે?
નવીદિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે સોમવારે વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શનને લીલી ઝંડી…
દહેગામની આઈ.ટી.આઈ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન
ગાંધીનગરની જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને દહેગામની આઈ.ટી.આઈના સંયુક્ત ઉપક્રમે આગામી ૭ નવેમ્બરના રોજ સવારે ૧૦…
વડા પ્રધાને રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત કર્મચારીઓને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં 119 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત અમદાવાદ વડા પ્રધાને રોજગાર મેળા હેઠળ…
રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 28 ઓક્ટોબરના રોજ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધારે નિમણૂંક પત્રોનું વિતરણ કરશે
દેશભરમાં ૩૭ સ્થળોએ રોજગાર મેળો યોજાશે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો /કેન્દ્રશાસિત પ્રદેશોમાં…