અમદાવાદ એનએસયુઆઈ ગુજરાત પ્રવક્તા હર્ષ ચૌહાણે જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટી માં પ્રવેશ પ્રકિયા પૂર્ણ કરી…
Category: Education
સહયોગ વધારવા માટે NSG પ્રતિનિધિમંડળે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત લીધી
ગાંધીનગર અમદાવાદ હબના ગ્રુપ કમાન્ડર કર્નલ લક્ષય જૈનના નેતૃત્વમાં 79 અધિકારીઓ ધરાવતા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)…
નારાયણા ગ્રુપે NSAT 2025 ની 20મી આવૃત્તિ લોન્ચ કરી, જેમાં 51 કરોડની શિષ્યવૃત્તિ અને ઇનામોનો રેકોર્ડ બ્રેક સમાવેશ
આ વર્ષના JEE એડવાન્સ્ડમાં, ટોચના 10 રેન્કર્સમાંથી પાંચ નારાયણાના વિદ્યાર્થીઓ છે, જેમણે 3, 4, 6, 7…
JNUએ તુર્કીની ઇનોનુ યુનિવર્સિટી સાથેનો કરાર તોડ્યો
સરકારે કહ્યું કે ભારતીય ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના શસ્ત્રોનો નાશ કર્યો છે. આ…
ડિજિટલ યુગમાં ધોરણ 12 પછી AIના આ કોર્સ કરીને ભવિષ્યને ઉજ્જવળ બનાવો
AI ટૂલ્સના આવ્યા પછી લોકોને તેમના કામમાં ઘણી મદદ મળી રહી છે. કેમ કે, AI…
ગુજરાત શિક્ષણ વિભાગનો નિર્ણય, વિદ્યાર્થીઓ પોતાના નામ પાછળ લખાવી શકશે માતાનું નામ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે વિર્ઘાર્થી પોતાના નામ પાછળ પિતાના…
ફી ભરશો તો જ ડિગ્રી મળશે તે પ્રકારની ગુજરાત યુનિવર્સિટીનાં એનીમેશમન ડીપાર્ટમેન્ટના સત્તાધિશોનું ફરમાન : અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના વિધાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં
એન.એસ.યુ.આઈના રાષ્ટ્રીય પૂર્વ સંયોજક ભાવિક સોલંકી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓને રાજ્ય…
રવીન્દ્ર અને ગાંધીના સપનાઓનું પ્રતિબિંબ છે ભારતીય સાહિત્ય – પ્રો. રઘુવીર ચૌધરી
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી અને પ્રાધ્યાપક સંમેલનમાં દેશભરના પ્રાધ્યાપકો અને સાહિત્યકારો ઉપસ્થિત થયાં…
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન અમદાવાદનો 44મો કોન્વોકેશન 27 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે સેવા આપશે અને સ્નાતક વિદ્યાર્થીઓને દીક્ષાંત સંબોધન કરશે
edbe57f2-16de-4414-947c-622d34cf3ed6 edbe57f2-16de-4414-947c-622d34cf3ed6 edbe57f2-16de-4414-947c-622d34cf3ed6 ડો. અશોક મોંડલ ડાયરેક્ટર, NID દીક્ષાંત સમારોહ “ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ…
શૈક્ષણિક વર્ષ 2025-26 માં રાજ્યના એક પણ વિદ્યાર્થીને પ્રવેશ પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મંત્રી ઋષિકેશ પટેલની તાકીદ
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCASની રીવ્યુ બેઠક યોજાઇ,શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાની…
કોંગ્રેસ સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો, ભાજપ સરકાર છીનવી રહી છે : ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી ૪૦,૦૦૦ જેટલા શિક્ષકોની લાંબા સમયથી…
કેન્દ્ર સરકારનો અહેવાલ ચોકાવનારો અને ગુજરાત માટે ચિંતાજનક,ગુજરાતમાં ૨૪૬૨ શાળાઓ માત્ર એક જ શિક્ષકથી કાર્યરત : કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી કેન્દ્રના રિપોર્ટ મુજબ સમગ્ર…
સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ”
તમામ ધર્મના તત્વોનો સાર ભારતની ભૂમિમાં છે – કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર કેબિનેટ મંત્રી બળવંતસિંહ…
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા-2024 : શ્રી રામ જન્મભૂમિ મંદિર અને ખાદીની ટપાલ ટિકિટોનું વિપુલ પ્રમાણમાં વેચાણ,બુક ફેસ્ટિવલના પાંચ દિવસમાં પ્રજ્ઞા શિબિરમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ થયા સહભાગી
NBT દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરવા કાર્યક્રમના અંતે અપાય છે સર્ટિફિકેટ બાળવિભાગમાં ગુજરાતની સમૃદ્ધ લોકકલા, પપેટરી…
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ‘ઓથર્સ કોર્નર શબ્દ સંસાર’ કાર્યક્રમમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી અને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ દ્વારા ગુજરાતી સાહિત્ય અંગે રસપ્રદ માર્ગદર્શન અપાયું
મનુષ્ય જ્યારે સંવેદના ગુમાવશે ત્યારે તે સાહિત્યથી પણ દૂર થઈ જશે:- પદ્મશ્રી લેખક શ્રી રઘુવીર ચૌધરી…