એસસી અને એસટીની અનામતને દસ વર્ષનું એક્સટેન્શન અપાયું

Spread the love

કેન્દ્રના પ્રધાન મંડળે એની આજે સવારે મળેલી બેઠકમાં લોકસભા અને વિધાનસભાઓમાં પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની અનામતને દસ વર્ષ માટે લંબાવી હતી.

આ પહેલાં 2009માં એને દસ વર્ષ માટે લંબાવવામાં આવી હતી. હવે 2019માં બીજાં દસ વર્ષ માટે એને લંબાવવામાં આવી હતી. ભારતના બંધારણની 334 મી કલમ હેઠળ આ જોગવા ઇ દસ વર્ષ માટે કરાઇ હતી.

ત્યારબાદ એને બીજા દસ વર્ષ માટે લંબાવવામાં આવી હતી. આ જોગવાઇને મનમોહન સિંઘની યુપીએ સરકારે 2009માં દસ વર્ષ માટે લંબાવી હતી.  યુપીએની એ જોગવાઇ 2020ના જાન્યુઆરીની 25મીએ પૂરી થવાની હતી. હવે એનડીએ સરકારે બીજાં દસ વર્ષ માટે લંબાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com