ચા પી લ્યો એટલે ભુકી ફેંકી દેતાં નહીં, પાછી કામ આવશે

Spread the love

દરેક વ્યક્તિ ચા પીવે છે. દરેકના ઘરમાં સવાર-સાંજ બે વાર ચા બનાવવામાં આવે છે,આવી સ્થિતિમાં આપણે જ્યારે પણ ચા બનાવીએ છીએ ત્યારે તેની વધેલી ભૂકી ફેંકી દઈએ છીએ. અને તેને વેસ્ટ મટિરિયલ માનીએ છીએ પરંતુ ફરીથી આવું કરતા પહેલા તમારે જાણી લેવું જોઈએ કે બાકીની વધેલી ભૂલી ન માત્ર તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તે તમારા ઘરના કામમાં પણ ઘણી મદદ કરી શકે છે.

ચાના ભુકીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ શરીરના ઘા અને ઇજાઓને મટાડવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તમે પહેલા ચાની ભૂકીને સારી રીતે પાણી થી સાફ કરો ત્યારબાદ પાણીમાં ઉકાળો અને પછી ઠંડુ થયા પછી, તેને ઘા પર ધીમે ધીમે ઘસો થોડા સમય પછી ઘાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ઉપાય ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરશે.

વધેલી ભૂકીથી તમે મચ્છરોથી છૂટકારો મેળવી શકો છો. આ માટે તમારે પહેલા વધેલી ભૂકીને ઉકાળવી પડશે. પછી આ પાણીથી જ્યાં માખીઓ હતી તે જગ્યા સાફ કરો. આમ કરવાથી માખીઓને ભગાડવામાં મદદ મળશે.

જો તમારા રસોડામાં રાખી રહેલા બોક્સમાંથી ગંધ આવી રહી છે તો તમે તેની ગંધને દૂર કરવા માટે ચાની ભૂકીનો ઉપયોગ કરી શકો છો. તમે પહેલા વધેલી ચાની ભૂકીને સારી રીતે ઉકાળો. પછી બોક્સને એ જ પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી બોક્સમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.

કેટલાક લોકોને ઘરમાં છોડ લગાવવો ગમે છે. જો કે, કેટલીકવાર કોઈ કારણોસર તેમની સંભાળ રાખી શકાતા નથી. જેના કારણે છોડ બગડવા લાગે છે. છોડને પોષણ આપવા માટે તમે વધેલી ચાની ભૂકીને છોડના મૂળમાં મુકી શકો છો. આ ચાની પત્ત ખાતરનું કામ કરે છે.

કેટલાક લોકોને ઘરમાં છોડ લગાવવો ગમે છે. જો કે, કેટલીકવાર કોઈ કારણોસર તેમની સંભાળ રાખી શકાતા નથી. જેના કારણે છોડ બગડવા લાગે છે. છોડને પોષણ આપવા માટે તમે વધેલી ચાની ભૂકીને છોડના મૂળમાં મુકી શકો છો. આ ચાની પત્ત ખાતરનું કામ કરે છે.

જો તમારા રસોડામાં રાખેલા જૂના બોક્સમાંથી ગંધ આવી રહી છે તો તમે તેની ગંધને દૂર કરવા માટે ચાની પત્તીનો ઉપયોગ કરી શકો છો. તમે પહેલા બાકીની ચા પત્તીને સારી રીતે ઉકાળો. પછી બોક્સને એ જ પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી બોક્સમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com