આજરોજ નરોડા કેળવણી મંડળ દ્વારા આયોજિત  પ્રહલાદભાઈ કાશીભાઈ પટેલ ના પુણ્ય સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Spread the love

અમદાવાદ

આજરોજ નરોડા કેળવણી મંડળ દ્વારા આયોજિત  પ્રહલાદભાઈ કાશીભાઈ પટેલના પુણ્ય સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડો. તેજસ મહેતા(જ્યોતિષ આચાર્ય)બ્રહ્મસમાજ અગ્રણી (રાજમાધવ સ્કૂલના આચાર્ય, વસ્ત્રાલ) શ્રીમતિ અસ્મિતાબેન સેવક તેમજ બ્રહ્મ સમાજના કન્વીનર નિરવભાઈ વ્યાસ હાજર રહી અને બ્લડ ડોનેશન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *