જીજે ૧૮ ખાતે આપ પાર્ટી નું સંમેલન યોજવાની તડામાર તૈયારી

Spread the love

દેશમાં અને ગુજરાતમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા અને પાલિકામાં કેસરિયો લહેરાયો છે ત્યારે કોંગ્રેસ વિમુખ થતી જાય છે ત્યારેઆપ પાર્ટી કાચબાની ગતિએ કરી રહી છે ત્યારે પ્રજાને નવો વિકલ્પ મળે તે ઉદ્દેશ્યથી ૫૦ દિવસમાં ૫૦ લાખ કાર્યકર્તાઓ બનાવવાની નેમ સાથે દરેક જિલ્લાઓમાં સંમેલન યોજવા તડામાર તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે દિલ્હી સુરત બાદ હવે મનપામાં આપ એન્ટ્રી કરવા જઈ રહી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળેલ છે ગાંધીનગરમાં આપ પાર્ટી દ્વારા તારીખ ૧૩ માર્ચના રોજ સંમેલન યોજવાની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે ૫૦ દિવસમાં ૫૦ લાખ કાર્યકરો બનાવવા માટે મેં પણ તૈયાર કરી દીધું હોવાની તથા મનપામાં ૪૪ સીટોમાં ઉમેદવારો ઉભા રાખવાની પણ તૈયારીઓના ભાગરૂપે સંમેલન બોલાવવામાં આવ્યું છે દિલ્હીમાં જે આપનો પગપેસારો અને ત્યારબાદ કરેલા કામો અને પ્રજાનો ઉમળકો જોતા દિલ્હી ની બ્લુ પ્રિન્ટ રજૂ કરીને મનપામાં ૪૪ ઉમેદવારો ઉભા રાખવાની કવાયત તે જ કરવાની રણનીતિ ચાલી રહી છે ત્યારે ગુજરાતના સુરત ખાતે ૨૭ સીટો આપ પાર્ટીની આવતાં અને કોંગ્રેસ ત્રીજા નંબરે પણ ન આવતા હવે આમ આદમી પાર્ટીનો વિસ્તાર અને વ્યાપ વધતો જાય છે નવા સમીકરણો રૂપી પ્રજાને ત્રીજા પક્ષના દર્શન થકી નવો વિકલ્પ પણ જોવાઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે યોજાનારા સંમેલનમાં દિલ્હીના પ્રભારી ગુલાબ સિંહ યાદવ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દિલ્હી સહ પ્રભારી રાજેશ શર્મા પૂર્વ અધ્યક્ષ કિશોર દેસાઈ સંગઠન મંત્રી હસમુખ પટેલ સહપ્રભારી શિવકુમાર ઉપાધ્યાય અમદાવાદ જિલ્લાના પ્રમુખ હસમુખ પટેલ ઉપસ્થિત રહેવાના છે ગાંધીનગર મનપાની ૪૪ સીટ ઉપર ઉમેદવારો ઊભા રાખવા રાજનીતિની ચર્ચા કરવામાં આવનાર છે ત્યારે ૨૭ નગરસેવકો જે સુરતમાંથી ચૂંટાયા તેમને પણ આમંત્રણ આપ્યું હોવાની અને મિટિંગમાં હાજર રહેવાની પણ સૂચના આપી હોવાનું સૂત્રો જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com