જીજે ૧૮ ના સચિવાલયમાં ૫ નાયબ સચિવ કોરોનાની ઝપેટમાં

Spread the love

 

ગુજરાતના ગાંધીનગર એવા જીજે ૧૮ માંથી ગુજરાતનું સંચાલન થાય છે તે વહીવટી કચેરીઓમાં કોરોનાના કહેર વધતો જાય છે ત્યારે કોરોનાનું વિકરાળ રુપ હોય તેમ અધિકારીઓને ઝપટે લીધા છે ત્યારે ગાંધીનગર સચિવાલયમાં પાંચ નાયબ સચિવની કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી છે. જેના લીધે ખળભળાટ મચી ગયો છે અને સચિવાલયની ચિતામાં વધારો પણ કરી દીધો છે. રાજ્યમાં હાલ કોરોનાનું વિકરાળ સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. ગાંધીનગર સચિવાલયમાં પાંચ નાયબ સચિવની વાત કરવામાં આવે તો તેમના નામ પણ જાહેર થઈ ગયા છે. સચિવાલયમાં કેતન સુથાર (જીએડી), અમિત ઉપાધ્યાય (આરડી), આશિષ વાલા (પંચાયત), વિપુલ વસાવા (ફોરેસ્ટ), નિકુંજ જાની (હોમે ડીપાર્ટમેન્ટ) ના નામનો સમાવેશ થાય છે. જાે કે, બીજીબાજૂ ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે મનપાની ચૂંટણીથી શું ફરી કોરોનાનું સંક્રમણ નહિ વધે તે પ્રશ્ન ચર્ચાય રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com