પહેલગામમાં આતંકવાદીઓના હુમલામાં મૃતકોના આત્માની શાંતિ માટે માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિયેશન દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

Spread the love

અમદાવાદ

માણેકચોક  સોના ચાંદી દાગીના એસોસિયેશન દ્વારા ૨૨ એપ્રીલ ના રોજ કાશ્મીર ના પહેલગામ માં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુઓ ની ધર્મ પુછીને હત્યા કરવામાં આવી તેના વિરોધમાં બંધ પાળી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું અને મૃતકોના આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ અરવિંદભાઈ  ચોકસીએ આ જધન્ય નરસંહાર ને આતંકવાદીઓ નું કાયરતા પૂર્ણ કૃત્ય ગણાવી તેને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને સરકાર ને આતંકવાદ નો ખાત્મો કરવાની અપીલ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *