પહેલગામમાં આતંકવાદીઓના હુમલામાં મૃતકોના આત્માની શાંતિ માટે માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિયેશન દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

અમદાવાદ માણેકચોક  સોના ચાંદી દાગીના એસોસિયેશન દ્વારા ૨૨ એપ્રીલ ના રોજ કાશ્મીર ના પહેલગામ માં આતંકવાદીઓ…

ગુજરાતના સ્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની 31મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા પરીવારજનો, રાજકીય, સામાજીક, શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનોએ નર્મદાઘાટ ખાતે પાર્થનાસભામાં હાજર રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

f4ff53e2-ad62-4ec2-9223-7604baa4af5c રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ  અમીન, પૂર્વ પ્રમુખ જી.પી.સી.સી જગદીશભાઈ ઠાકોર હાજર,આર.ટી.ઓ સર્કલ પાસે આવેલ પ્રતિમાએ પુષ્પાંજલિ…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ,રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રીમતી ડૉ. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી

કમલા બેનીવાલજીનો સ્નેહ અને આશીર્વાદ મારી સાથે રહ્યા : શક્તિસિંહ કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ગુજરાતના…

અમદાવાદ પૂર્વ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી

રાજકુમાર ગુપ્તાને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા તેની તસવીર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ નાદુરસ તબિયત…

અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગની ઘટનામાં એક બાળકનું મોત, આઠ લોકો ઇજાગ્રસ્ત,૨૭ રેસ્ક્યુ કરાયા

  દાણીલીમડામાં આજે ફ્લેટમાં આગની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરું છું અને દાહોદ ખાતે રાહુલ ગાંધીની…

ગુજરાતમાં ચિંતાજનક આત્મહત્યાના દર,છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં 495 વિદ્યાર્થીઓ સહિત 25,478 વ્યક્તિઓએ દુઃખદ રીતે જીવનનો અંત આણ્યો : કોંગ્રેસ અધ્યક્ષ  મલ્લિકાર્જુન ખડગે

આ દુ:ખદ ઘટનાઓ પાછળના મુખ્ય કારણોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ, ગંભીર શારીરિક બીમારીઓ, કૌટુંબિક સમસ્યાઓ, નાણાકીય…

વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદયદ્રાવક ઘટના અંગે તેમના પરિવારજનો પ્રત્યે શક્તિસિંહ ગોહિલે સંવેદના વ્યક્ત કરી

તાકીદે બચાવ કાર્ય કરે કમકમાટી ભર્યા દુર્ઘટનામાં ભોગ બનનારને સંપૂર્ણ સહાય આપવામાં આવે : કોંગ્રેસ પ્રદેશ…