GJ-૧૮ ની ફૂટપાથ, બસસ્ટેન્ડો બન્યા શ્રમજીવીઓ ના આશિયાના,

Spread the love

 

GJ-૧૮ ની કુંડકે ને ભૂસકે વિકાસ તો થયો છે ,પરંતુ આ વિકાસ પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો તે પ્રજા ને લેખે લાગ્યો નથી, એવું કહી શકાય, કારણ કે GJ-૧૮ ની ફૂટપાથો જે નગરજનો માટે બનાવવામાં આવી હતી. આ ફૂટપાથો ઉપર ફેરિયાઓ,વેપારીઓ એ એવો જમાવી દીધો છે, કે રહેવાસી ઓ ને મજબૂરી માં ફુટપાથ ની નીચે ચાલીને જવું પડે છે.
ત્યારે ઘ અને ચ માર્ગ ઉપર બેફામ દોડતા વાહનો અથડાઈ જાય એક્સિડન્ટ થઈ જાય એવો ભય પણ લેવો છે ત્યારે વસાહતીઓ માટે બનાવેલી ફૂટપાથ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ આ ફૂટપાથો ઉપર શ્રમજીવી વેપારીઓએ કબજાે જમાવી દીધો છે ત્યારે સ્થિતિ એવી થઈ છે કે એક પછી એક આ જગ્યાઓ હાઉસફૂલ થઇ ગયેલી છે.GJ-૧૮ ના બસ સ્ટેન્ડો મનપા દ્વારા જે બનાવવામાં આવ્યા છે તેમાં પણ ફેરીયાવાળાઓ પોતાના બોક્સ થી લઈને ટ્રેકટર-ટ્રોલી તમામ રોડ, રસ્તા ,ફૂટપાથો ઉપર જમાવીને વેચી ગયા છે પહેલા ચારથી પાંચ ફેરિયા હતા તે આંકડો અત્યારે સૌથી વધારે પહોંચી ગયો છે જંગલખાતાની જગ્યામાં ધડકન એ વાડ તોડી ને રહેવા માટે આશિયાના બનાવીને ફૂટપાથો ઉપર દાવો કરવાનો ત્યારે GJ-૧૮ ની પ્રજાએ કેટલી જસ્ટ થઈ ગઈ છે કે મનપા આ સંદર્ભે કશું જ કરતી ન હોય તેમ મૂક પ્રેક્ષક બની ગઈ છે આખરે જે ફૂટપાથો બનાવવામાં આવી છે અને બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, તે કોના માટે છે? પ્રજા માટે કે શ્રમજીવીઓ ના ધંધા માટે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com