ભરૂચના નેશનલ હાઇવે 48 પર આવેલા મુલદ ટોલપ્લાઝા પર મારામારીની ઘટના સામે આવી છે. ટોલપ્લાઝા…
Category: General
કેશોદમાં સગા બાપે દીકરી પર દુષ્કર્મ આચર્યું, અંતે ફરિયાદ દાખલ
કેશોદ ગ્રામ્ય પંથકમાં સગા બાપે સગીર વયની દીકરીની માસુમિયતનો લાભ ઉઠાવી તેના પર નજર બગાડી તેની…
નવસારી મનપા કચેરીમાં શોર્ટ સર્કિટ : કર્મચારીઓની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી
નવસારી મહાનગરપાલિકાની કચેરીમાં આજે શોર્ટ સર્કિટની ઘટના બની હતી. કચેરીના પહેલા માળે શોર્ટ સર્કિટના કારણે વીજ…
સુરતમાં તપાસ એજન્સીઓના દરોડા : 150 શંકાસ્પદમાંથી 100થી વધુ બાંગ્લાદેશી નીકળ્યા
સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશ અંતર્ગત ઝડપાયેલા 150 શંકાસ્પદમાંથી 100થી વધુ બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં 45થી…
રાજકોટમાં ઈન્દ્રભારતીબાપુનો રણટંકાર : પાક.ને ધ્વસ્ત કરી દો, મારા આશ્રમનું ધન રાષ્ટ્રને અર્પણ કરી દઈશ
પહલગામની ઘટના બાદ લોકોને ધર્મ પૂછીને વ્યવહાર કરવાનું આહ્વાન કરનાર શ્રી પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય…
રાજસ્થાનમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો
દેશના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમીથી લોકો પરેશાન છે. સોમવારે રાજસ્થાનમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો.…
સિદ્ધારમૈયાએ ASPને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો!
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે બેલાગવીમાં એક રેલી દરમિયાન એક સહાયક પોલીસ અધિક્ષક (ASP)ને થપ્પડ મારવાનો…
હરિયાણામાં આઈસ્ક્રીમ વેચતા પાકિસ્તાનના પૂર્વ સાંસદ નજરે પડ્યા
પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોની સરકારમાં સાંસદ રહેલા દિવાયા રામ હરિયાણાના ફતેહાબાદમાં આઈસ્ક્રીમ વેચે છે. હિન્દુઓ પરના…
પેગાસસ રિપોર્ટ જાહેર કરવા અંગે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ના : કહ્યું- દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સંબંધિત માહિતી રસ્તા પર ચર્ચા કરવા માટે નથી
સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી રિપોર્ટને સાર્વજનિક કરવાનો ઇનકાર કરી દીધો છે. મંગળવારે જજ સૂર્યકાંત અને એન.…
રામમંદિરમાં અમદાવાદમાં બનેલો ધ્વજસ્તંભ સ્થાપિત થયો
અયોધ્યામાં રામમંદિરના શિખર પર 42 ફૂટ ઊંચો ધર્મ ધ્વજસ્તંભ લગાવવામાં આવ્યો છે. હવે સ્તંભના સૌથી ઉપરના…
પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન સરકારની વેબસાઇટ હેક કરી
મંગળવારે પાકિસ્તાની હેકર્સે રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરી લીધી. વેબસાઇટના હોમ પેજ પર ‘પાકિસ્તાન સાયબર…
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM કોન્ક્લેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM કોન્ક્લેવમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધતા…
હિમાચલમાં કાર-બસમાં ડસ્ટબિન રાખવું ફરજિયાત
હિમાચલ પ્રદેશમાં તમામ કોમર્શિયલ વાહનોમાં ડસ્ટબિન (કચરાપેટી) રાખવી ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમના ઉલ્લંઘન બદલ…
વિશાખાપટ્ટનમમાં નરસિંહ સ્વામી મંદિરની દિવાલ ધરાશાયી : 8 લોકોનાં મોત, 4 ઘાયલ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં મંગળવારે રાત્રે શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ…
6 દિવસમાં ભારતમાંથી 786 લોકોને પાકિસ્તાન મોકલવામાં આવ્યા
પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ જારી કર્યો હતો. 24…