સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX172 દ્વારા શારજાહથી આવતા 3 મુસાફરોને ભારતમાં…
Category: Breaking News
આવતીકાલે મુખ્યમંત્રી નાગરિકોને નહિ મળે, વાચો કારણ…
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે સોમવારે તા 10 જુલાઈએ નાગરિકો , પ્રજા વર્ગો તેમજ જનપ્રતિનિધિઓને…
દિલ્હીમાં ધોધમાર વરસાદ, અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે વાત કરી
ભારતની રાજધાની દિલ્હીમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની…
બિયાસ નદીમાં પૂર , નેશનલ હાઈવેનો એક ભાગ ધોવાઈ ગયો
હિમાચલ પ્રદેશમાં ગઈકાલ મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદના કારણે બિયાસ નદીમાં પૂર…
SVPI એરપોર્ટ પર વિવિધ પ્રકારના વિમાનોની ઉંચી ઉંડાન : એક જ વર્ષમાં 150થી વધુ વિમાનોને હેન્ડલ કર્યા
અમદાવાદ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ઉત્તરોત્તર વિકાસની હરળફાળ ભરી રહ્યું છે. ઉડ્ડયન…
G20ના અર્બન 20 જૂથની મેયરલ સમિટ અંગેની બેઠક 7-8 જુલાઈએ ગાંધીનગરમાં યોજાશે
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં મેયર કિરીટ પરમાર અને મ્યુનિસિપલ કમિશનર એસ. થેન્નારસન 7 જુલાઈના રોજ ગુજરાતના…
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ને જીએસટી વળતર પેટે ₹ ૯,૦૨૧ કરોડની ચુકવણી
કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જોગવાઇ કરવામાં…
મણિપુરના સીએમ બિરેન સિંહે ટ્વીટ કર્યું , હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપુ
ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર લગભગ છેલ્લા બે મહિનાથી વંશીય હિંસાની પકડમાં છે. હિંસા અંગે સતત ટીકાનો સામનો…
દુબઇની શેરીઓમાં હવે કમાનું નામ સંભળાશે…વાહ …. કમા…વાહ
જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કમાને વિદેશ સફર કરાવી છે. મનોદિવ્યાંગ કમા ભાઈને લઈને લોકગાયક કીર્તિદાન ગઢવી…
ટાઈટેનિક જહાજને જોવા ગયેલા તમામ પ્રવાસીઓના આજે મોત થયા
ઘણા વર્ષો પહેલા ડૂબી ગયેલ ટાઈટેનિક જહાજને જોવા ગયેલા પાંચ લોકોના ગુમ થવાના સમાચાર આવ્યા હતા,…
ગુજરાતમાં 7 IAS અધિકારીની બદલી
ગુજરાત સરકારે 7 IAS અધિકારીઓના બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં આઇએએસ રાજકુમાર બેનિવાલને GMBના સીઇઓ…
GJ-18 મનપાના દંડક તેજલ બેનના સગા ભાઇનું કારે ટક્કર મારતા મૃત્યુ, દીકરીની હાલત નાજુક
ડિવાઈડરની ફરિયાદો અનેક વાર થયેલી, ડિવાઈડર બંધ કરી દેતા રસ્તો જાેખમી બન્યો હતો. ચેરમેનને રજૂઆત થયેલી,…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રાગડ ખાતે 5 જૂને ‘વિશ્વ પર્યાવરણ દિન’ના રોજ ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરશે
વ્રજ મણીયાર – પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ AMC દ્વારા 24,270 ચો.મી જેટલા વિશાળ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું…
હરિન્દર બીર સિંહ ગિલની પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ ગુજરાત તરીકે નિયુક્તી
પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ ગુજરાત, હરિન્દર બીર સિંહ ગિલ અમદાવાદ હરિન્દર બીર સિંહ ગિલને પ્રિન્સિપલ…
AMCમાં જુદા જુદા ખાતાઓમા જાહેરખબર આપી લાયકાત ધરાવતા ૫૯ ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર કિરીટ પરમારે નવા લાયકાત ધરાવતા નોકરી મેળવનાર ઉમેદવારોને શુભેચ્છા આપતા જણાવ્યું…