અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં મેયર કિરીટ પરમાર અને મ્યુનિસિપલ કમિશનર એસ. થેન્નારસન 7 જુલાઈના રોજ ગુજરાતના…
Category: Breaking News
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ને જીએસટી વળતર પેટે ₹ ૯,૦૨૧ કરોડની ચુકવણી
કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જોગવાઇ કરવામાં…
મણિપુરના સીએમ બિરેન સિંહે ટ્વીટ કર્યું , હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપુ
ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર લગભગ છેલ્લા બે મહિનાથી વંશીય હિંસાની પકડમાં છે. હિંસા અંગે સતત ટીકાનો સામનો…
દુબઇની શેરીઓમાં હવે કમાનું નામ સંભળાશે…વાહ …. કમા…વાહ
જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કમાને વિદેશ સફર કરાવી છે. મનોદિવ્યાંગ કમા ભાઈને લઈને લોકગાયક કીર્તિદાન ગઢવી…
ટાઈટેનિક જહાજને જોવા ગયેલા તમામ પ્રવાસીઓના આજે મોત થયા
ઘણા વર્ષો પહેલા ડૂબી ગયેલ ટાઈટેનિક જહાજને જોવા ગયેલા પાંચ લોકોના ગુમ થવાના સમાચાર આવ્યા હતા,…
ગુજરાતમાં 7 IAS અધિકારીની બદલી
ગુજરાત સરકારે 7 IAS અધિકારીઓના બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં આઇએએસ રાજકુમાર બેનિવાલને GMBના સીઇઓ…
GJ-18 મનપાના દંડક તેજલ બેનના સગા ભાઇનું કારે ટક્કર મારતા મૃત્યુ, દીકરીની હાલત નાજુક
ડિવાઈડરની ફરિયાદો અનેક વાર થયેલી, ડિવાઈડર બંધ કરી દેતા રસ્તો જાેખમી બન્યો હતો. ચેરમેનને રજૂઆત થયેલી,…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રાગડ ખાતે 5 જૂને ‘વિશ્વ પર્યાવરણ દિન’ના રોજ ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરશે
વ્રજ મણીયાર – પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ AMC દ્વારા 24,270 ચો.મી જેટલા વિશાળ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું…
હરિન્દર બીર સિંહ ગિલની પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ ગુજરાત તરીકે નિયુક્તી
પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ ગુજરાત, હરિન્દર બીર સિંહ ગિલ અમદાવાદ હરિન્દર બીર સિંહ ગિલને પ્રિન્સિપલ…
AMCમાં જુદા જુદા ખાતાઓમા જાહેરખબર આપી લાયકાત ધરાવતા ૫૯ ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર કિરીટ પરમારે નવા લાયકાત ધરાવતા નોકરી મેળવનાર ઉમેદવારોને શુભેચ્છા આપતા જણાવ્યું…
ઓરંગાબાદથી બે રોયલ બેંગાલ ટાઈગર માદા- બચ્ચાં અમદાવાદ ઝૂ લવાયા
રોયલ બેંગાલ ટાઈગર માદા- બચ્ચાંનું નામ રંજના અને પ્રતિભા છે જેમની ઉંમર બે વર્ષ અને બે…
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી નિમિત્તે GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા 4થી માર્ચે “મહિલા દિવસ ગાલા એક્ઝિબિશન”નું આયોજન
જાણીતી અભિનેત્રી અને ગાયિકા માનસી પારેખ એક્ઝિબિશન”નું ઉદ્ઘાટન જાણીતી અભિનેત્રી અને ગાયિકા માનસી પારેખ મુખ્ય મહેમાન…
જંત્રી દરમાં કરાયેલો વધારો મોકૂફ રાખવાનો નિર્ણય : નવા જંત્રીના દર ૧૫મી એપ્રિલથી અમલી બનશે : મુખ્યમંત્રી
અમદાવાદ ગુજરાત સરકારે જંત્રીમાં વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં નારાજગી વ્યાપી ગઈ હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ…
CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ ખાતે U20 – અર્બન શેરપા બેઠકની પ્રથમ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગાલા ડિનર યોજાયું
અસંતુલિત વિકાસ, ભીડની સમસ્યા, પર્યાવરણીય અસંતુલન અને સાર્વજનિક સેવા વિતરણમાં ઊભી થનારી સમસ્યાઓનું પરિણામલક્ષી સમાધાન કરતી…
કેન્દ્રિય બજેટ 23-24નું ભારતને અમૃતકાળમાં સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે : બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા પ્રમુખ નિમેષ પટેલ
બાંધકામ ઉદ્યોગ દ્વારા કાર્યકારી તેમજ નીતિ- સ્તરની સમસ્યાઓના નિરાકરણ તરફ પ્રયાસ કરતી વખતે બાંધકામ ક્ષેત્રમાં સર્વાંગી…