PNGRB ની બીજા રાષ્ટ્રીય કોક્લેવનું ઉદ્ઘાટન – ભવિષ્યવાદી નીતિઓને સ્પષ્ટ કરવાનો ઉદ્દેશ્ય ભારતની ઉર્જા સુરક્ષા માટે સ્પષ્ટ માર્ગ નક્કી કરવા માટે વિચારશીલ નેતાઓ અને નીતિ નિર્માતાઓ એક સાથે આવશે

અમદાવાદ આજે ખુલ્લી મુકાયેલી PNGRB કોક્લેવની બીજી આવૃત્તિ, વિચારશીલ નેતાઓ, ઉદ્યોગ વ્યવસાયિકો અને નીતિ નિર્માતાઓનો એક…

પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ જેમાં ૧૨૩ ગુજરાતના:રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આપેલી માહિતી

રાજ્યસભા સાંસદ પરિમલ  નથવાણી ગુજરાત સરકાર પણ કેદ કરાયેલા માછીમારોના પરિવારજનોને નાણાકીય સહાય પૂરી પાડવા રાહત…

અમદાવાદ ખાતે કલેક્ટર સુજિતકુમારના અધ્યક્ષસ્થાને બેઠક,ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને તાકીદ

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત  કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ…

Breking News : ગુજરાત જાહેર સેવા આયોગ આગાઉ જાહેર કરેલી બે પરીક્ષાઓ રદ કરી છે

Breking News : ગુજરાત જાહેર સેવા આયોગ આગાઉ જાહેર કરેલી બે પરીક્ષાઓ રદ કરી છે  …

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો : નિવાસી અધિક કલેક્ટર સહિત કલેકટર કચેરીના અધિકારીઓએ કલેકટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા

અમદાવાદ આજ રોજ અમદાવાદ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે શ્રી સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો હતો.…

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર પ્રોફેસર (ડૉ.) કલ્પેશ એચ. વાન્દ્રાએ C.V. ખાતે યોજાયેલી Edu Meet ૨૦૨૫માં મુખ્ય અતિથિ તરીકે સેવા આપવાનું સન્માન મેળવ્યું

કેવી રીતે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેની ભાગીદારી નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ભાર ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા…

ગુજરાતમાં ડિજિટલ શ્રેષ્ઠતાનું સન્માન કરવા માટે એઆઈસી ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ 2025નું  9મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નોવોટેલ હોટેલ ખાતે થશે આયોજન

આ ઇવેન્ટમાં 25 થી વધુ શ્રેણીઓ હશે, જેમાં દરેક શ્રેણી ચાર સ્તરની સિદ્ધિઓમાં પ્રભાવકોને ઓળખશે, આ…

જુઓ વિડિયો, જીજે 18 ખાતે ડમ્પર ,એકટીવા એકસીડન્ટમાં મહિલાનું મૃત્યુ,

 

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં 30 શ્રદ્ધાળુઓના મોત

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા અને 19 થી વધુ શ્રદ્ધાળુઓ ભગદડમાં ઈજાગ્રસ્ત થયા. DIG…

Breaking News : રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર

રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર ST નિગમના કર્મચારીઓ ના મોઘવારી ભથ્થા માં કર્યો વધારો…

Breaking News : આદિવાસી વિસ્તારો માટે BAPS દ્વારા નવી પહેલ : GJ-18 ખાતેથી નવી બે મેડીકલ મોબાઈલ વાનનું લોકાપર્ણ કરવામાં આવશે 

ગાંધીનગર ગાંધીનગર  BAPS દ્વારા નવી બે મેડીકલ મોબાઈલ વાન નું લોકાપર્ણ કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં રહેલા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર : કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ આજે વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે

નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર ગાંધીનગર કેન્દ્રીય ગૃહ…

મનમોહન સિંહનું ગુરુવારે સાંજે નવી દિલ્હીમાં AIIMSમાં નિધન થયું

ભૂતપૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાહતું. તેઓ 92 વર્ષના હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, વહેલી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણી : ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં કાલે ‘સુશાસન પદયાત્રા’ કરશે

સ્થાનિક યુનિવર્સિટીઓ, કોલેજો, એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના 15,000થી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો સક્રિયપણે ભાગ લેશે…

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૭ ડિસે. બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થશે,પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના માનનીય ગૃહમંત્રી  અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત

આદિવાસીઓથી લઈને વિશ્વના અનેક દેશો સુધી વ્યાપેલી બી.એ.પી.એસ. સંસ્થાની વૈશ્વિક સામાજિક અને આધ્યાત્મિક સેવાઓમાં સમર્પિત એક…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com