દર્શકોને ચેનલો જોવી કે નહીં તે પસંદ કરવાની સ્વતંત્રતા : SC

ટેલિવિઝન ન્યૂઝ ચેનલોના નિયમન માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું…

મુંબઈ-દિલ્હી ફ્લાઈટને હાઈજેક કરવાનાં કેસમાં આરોપીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યો

મુંબઈ-દિલ્હી ફ્લાઈટને હાઈજેક કરવાનાં કેસમાં આરોપી બિરજુ સલ્લાને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે…

જુનાગઢમાં પીરબાવાની દરગાહ તોડી પાડવાના કેસમાં 32 પોલીસ અધિકારી અને કર્મચારીઓ હવે ભેરવાયા

જુનાગઢમાં પથ્થરમારાના બનાવમાં પકડાયેલા આરોપીઓને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. આ ઘટના બાદ ગુજરાત પોલીસે ચારેતરફથી…

હવે તથ્યને જેલનું જમવાનું ભાવતું નથી, બહારથી ટિફિન લાવવા માંગ કરી

અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી…

ગુજરાત હાઈકોર્ટે પૂર્વ DGP આર બી શ્રીકુમારના જામીન મંજૂર કર્યા

ગુજરાત રમખાણમાં ષડયંત્રના કેસમાં આખરે ગુજરાત હાઈકોર્ટે પૂર્વ DGP આર બી શ્રીકુમારના જામીન મંજૂર કર્યા છે.…

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચના જસ્ટિસ રોહિત દેવે ખુલ્લી અદાલતમાં રાજીનામું આપી દીધું

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રોહિત બી દેવે શુક્રવાર (4 ઓગસ્ટ) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું…

રાહુલ ગાંધીને તાત્કાલિક રાહત તો મળી ગઇ પરંતુ મોદી સરનેમ કેસમાં તેમની મુશ્કેલીઓ પૂરી રીતે પૂરી નથી થઇ

સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ…

18 વર્ષથી ઓછી ઉંમરના લોકો લિવ ઈનમાં રહી શકતા નથી : અલ્હાબાદ હાઈકોર્ટ

18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકતી નથી. અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં એક નિર્ણયમાં આ…

75 વર્ષના બાપાનું 70 વર્ષની બીજી પત્ની સામે કાઈ ચાલ્યું નહી, આ ઉંમરે થયાં ડખ્ખા

અમદાવાદમાં ડ્રાઇવ ઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થમાં રહેતા 75 વર્ષના વૃદ્ધને અડધી રાત્રે તેની માથાભારે પત્નીએ…

વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાય અને માંદગી સહાયમાં વધારો

ગુજરાતના વકીલો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વકીલોના હિતમાં…

ઇનામ નાબૂદી કાયદા હેઠળની જમીનોના કબજાહક્ક વર્તમાન જંત્રીના 20 ટકા કિંમત વસૂલીને નિયમબદ્ધ કરાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય , ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અન્વયે પારદર્શી-સરળ વહીવટી સુશાસનને…

સરકાર વિરૂદ્ધ બોલવું કે તેમના વિરોધીઓના કાર્યક્રમમાં જવું પણ અધિકારીઓ માટે અઘરૂ બનશે ?

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અખિલ ભારતીય સેવા નિયમોમાં કરાયેલા ફેરફારો અંગે ચિંતા વ્યક્ત કરતું નિવેદન 94…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત શુક્રવાર તા. ૨૮મી જુલાઈએ યોજાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત…

સાહેબ….. “વ્યાજનાં ચુંગાલમાં ફસાયો છું તેનું કૈક કરી આપો”, અને ગૃહ મંત્રીએ લોન અપાવી દીધી

અલથાણ કોમ્યુનીટી હોલ ખાતે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી…

મુસ્લિમ પક્ષની દલીલને નકારી કાઢતાં કોર્ટે ASIને જગ્યાના સર્વેનો આદેશ આપ્યો

વારાણસી જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી કાશી વિશ્વનાથ મંદિર કેસમાં આજે મોટો નિર્ણય સંભળાવ્યો છે. મુસ્લિમ પક્ષની દલીલને…