શિયાળામાં વીજ વાપરતા પ્રોફેસરને ડે.cm એ ટકોર કરી કહ્યું કે, ઘરે શિયાળામાં પંખા,AC ચાલુ રાખો છો?

Spread the love

રાજ્યના નાયબ મુખ્ય પ્રદાન નીતિન પટેલે અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લીધી. આ મુલાકાત દરમ્યાન સ્ટાફ રૂમમાં બિનજરૂરી લાઈટ અને પંખા શરૂ હોવાથી હાજર પ્રોફેસરોને ઠપકો  આપ્યો.

તેમણે જણાવ્યુ હતુ કે, ઘરમાં જેમ લાઈટ-પંખા વાપરો છો તેમ અહીં પણ ઉપયોગ કરવો જોઈએ. અને દિવસે લાઈટ-પંખા બંધ રાખવા સૂચન કર્યુ હતુ.

મહત્વપૂર્ણ છે કે, અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલ  ગુજરાતની સૌથી મોટી આયુર્વેદ  હોસ્પિટલ છે. અને આ હોસ્પિટના નવિનિકરણ માટે નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.

  • અમદાવાદઃ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પ્રોફેસર્સને ખખડાવ્યા
  • નીતિન પટેલ અખંડાનંદ આયુવર્વેદ હોસ્પિટલની હતા મુલાકાતે
  • સ્ટાફ રૂમમાં બિનજરૂરી લાઈટ અને પંખા શરૂ હોવાથી આપ્યો ઠપકો
  • ઘરમાં જેમ લાઈટ-પંખા વાપરો છો તેમ અહીં પણ ઉપયોગ કરવા સૂચન કર્યુ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com