રાજ્યની મધ્યસ્થ જેલોમાં ૮ થી ૧૨ નવે. કેદીઓ માટે વિવધ કાર્યક્રમોની શરૂઆત

Spread the love

અમદાવાદ

પ્રિન્સિપાલ ડીસ્ટીક્ટ્સ અને સેશન્સ જજના સભ્ય સચિવ આર. એ.ત્રિવેદીએ એક યાદીમા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ના નિર્દેશો તેમજ ગુજરાત હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના મુખ્ય સંરક્ષક અરવિંદ કુમાર તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ સુશ્રી સોનિયા ગોકાણી ના સબળ માર્ગદર્શન હેઠળ તા. ૦૮,૧૧,૨૦૨૨ થી તા. ૧૨.૧૧.૨૦૨૨ દરમિયાન રાજ્ય ની તમામ અગ્રણી મધ્યસ્થ જેલો માં બંધ કેદી બંધુઓ ને તેમના મફત અને સક્ષમ કાનૂની સહાય મેળવવા ઉપરાંત કેદીઓના માનસિક સ્વાસ્થ્ય સુધારવા સારૂ વિવધ કાર્યક્રમો જેવા કે પ્રાણાયામ તથા સુદર્શન ક્રિયા, યોગ, શ્વાસોશ્વાસ ની વીવધ કસરતો તેમજ વિપશ્યના ની પ્રાથમિક સમજ યોજાનાર છે. જે અંતર્ગત આજે ડો. સુભાષ સોની તથા તેમની ટીમ દ્વારા કેદી બંધુઓને આર્ટ ઓફ લિવિંગ અંતર્ગત પ્રાણાયામ તેમજ સુદર્શન ક્રિયા ની સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં પ્રિન્સિપાલ સીટી સિવિલ જજ. સુશ્રી બક્ષી, જિલ્લા અને સત્ર ન્યાયાધીશ, અમદાવાદ (ગ્રામ્ય) ડી એમ વ્યાસ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી આર. એ. ત્રિવેદી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ના ડિરેક્ટર ડો. વાયા, એસ. પી. સાબરમતી જેલ તેજસ પટેલ તથા ન્યાયધીશો હજાર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com