આજે ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની 29મી પૂણ્યતિથિ પ્રસંગે લોકોએ પુષ્પાંજલિ અર્પી

Spread the love

 

ગાંધીનગર

તારીખ 17-02-20 23ના રોજ ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની 29મી પૂણ્યતિથિ પ્રસંગે આજ રોજ સવારે 08:30 થી 09:30 ગાંધીનગર ખાતે આવેલ “નર્મદાઘાટ” સમાધિ સ્થળ પર પ્રાર્થના સભા અને ચીમનભાઈ પટેલ પુલના છેડે આર.ટી.ઓ સર્કલ પાસેની ચીમનભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વપ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલ, રાજ્યસભા સભ્ય નરહરિભાઈ અમીન, ઉપરાંત ધારાસભ્યો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યો, કોર્પોરેટરો, સામાજીક સંસ્થાના આગેવાનો તેમજ અગ્રણી નેતાઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના નેતા સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com