નારોલમાં પરિણાતાએ આત્મહત્યા કરી

Spread the love

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પરિણીતાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા આ મામેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી હોવાના આપેક્ષ સાથે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ. પરિણીતાએ કયાં કારણોસર આપઘાત કર્યો તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. નારોલ પોલીસે ફરિયાદ નોંધીને વધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com