ગુજરાતથી ભાજપના ત્રણેય રાજ્યસભા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, ૨૦ જુલાઇએ થશે શપથવિધિ

Spread the love

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ.જયશંકર કરી એકવાર રાજ્યસભા ઉમેદવાર તરીકે બિનહરિફ ચૂંટાયા છે. જ્યારે તેમની સાથે અન્ય બે ભાજપ ઉમેદવારો કેસરીદેવ સિંહ ઝાલા અને બાબુભાઇ દેસાઇ પણ બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. ૨૦ જુલાઇથી શરૂ થનારા સત્રમાં આ ત્રણેય સાંસદ શપથવિધિ થશે. કોંગ્રેસમાંથી આ વખતે એક પણ કો ભરવામાં આવ્યા ન હતા.


ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણ) ૨૪ જુલાઈએ યોજાવાની હતી. પરંતુ હવે ત્રણે ઉમેદવારો બિનહરિફ ચૂંટાઇ આવ્યા છે. કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ મુંબઈ રહે છે. કેસરીસિંહ ઝાલાના લગ્નમા ઁસ્ મોદીએ પણ હાજરી આપી હતી. એમના કાકા રણજીતસિંહ હાન ઉંમર ૮૩ વર્ષના છે અને રાજસ્થાનમા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com