વંથલીના સાંતલપુર ગામે એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી

Spread the love

જૂનાગઢમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયું છે. ઝેરી દવા પી લેતા ત્રણ સભ્યોના મોત થયા છે. હાલ એક દીકરી ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. વંથલીના સાંતલપુર ગામની આ ઘટના છે. વાડીએ જ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. પત્ની, પતિ અને પુત્રના મોત થયા છે. જોકે આ બનાવ પાછળનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અને ક્યાં કારણોસર આ બનાવ બન્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારના તમામ 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી. જેને લઈ ત્રણ સભ્યોના મોત થયા છે. હાલ એક દીકરી ICUમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં હાલ 15 વર્ષીય હેપી વિકાસભાઈ દુધાત્રા સારવાર હેઠળ છે. જોકે મૃતકના નામના નામ જોઈએ તો મનન વિકાસભાઈ દુધાત્રા. ઉ વર્ષ 12, વિકાસ રમણીકભાઈ દુધાત્રા ઉ વર્ષ 45, હીનાબેન વિકાસભાઈ દુધાત્રા ઉ વર્ષ 45, આ તમામ લોકોના ઝેરી દવા પી લેતા મોત થયા છે. એક જ પરિવારના તમામ લોકોએ આ પગલું ભરતા શું કારણો છે તેને લઈ એચએએલ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે ક્યાં કારણો છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com