૧૪ઓગસ્ટ નાં રોજ મુખ્યમંત્રી વલસાડ જવાનાં હોઈ કાર્યાલય ખાતે મળશે નહિ, વાંચો કાર્યક્રમ

Spread the love

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની રાજયકક્ષાની વલસાડ ખાતે થનારી ઉજવણી અંતર્ગત ધ્વજવંદન તેમજ વિકાસ કામો ના લોકાર્પણ ખાતમુહર્ત કાર્યક્રમોમાં સહભાગી થવા સોમવાર ૧૪ ઓગસ્ટે સવારે વલસાડ જશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમો માટે સોમવારે વલસાડમાં હોવાને કારણે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે લોકોને ,જન પ્રતિનિધિઓને
તેમજ પદાધિકારીઓને મુલાકાત માટે મળી શકશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com