અસારવા વિધાનસભા ખાતે આજે નૂતન વર્ષાભિનંદન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન

Spread the love

અમદાવાદ

કર્ણાવતી મહાનગરમાં સમાવિષ્ટ અસારવા વિધાનસભા ખાતે આજે નૂતન વર્ષાભિનંદન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું. ઉપસ્થિત સૌ અસારવા વિધાનસભાના કાર્યકર્તાશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, વિસ્તારના સુજ્ઞ પ્રજાજનોને નૂતન વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમમાં મહાનગરના પ્રભારી સંજયભાઈ પટેલ, પ્રદેશ સહકોષાધ્યક્ષ, સહપ્રભારીશ્રી, ધર્મેન્દ્રભાઈ શાહ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, મેયરશ્રી પ્રતિભાબેન જૈન, પૂર્વ મંત્રી ભરત બારોટ,  પ્રદીપ પરમાર, બાપુનગરના ધારાસભ્ય દિનેશ સિંહજી કુશવાહ, પૂર્વ મેયર કાનાજી ઠાકોર, પ્રભારીશ્રી હસમુખ કસવાલા, મહાનગરના મહામંત્રી ભૂષણ ભટ્ટ ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com