અમિત શાહના બહેન રાજેશ્વરી શાહનું લાંબી બીમારી બાદ મુંબઈમાં ગઈકાલે મોડી રાત્રે નિધન

Spread the love

 

મુંબઈથી શાશ્વત દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવાની તૈયારી ચાલી રહી છે

અમદાવાદ

પ્રાપ્ત થતી માહિતી અનુસાર કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહના બેન રાજેશ્વરી બહેનનું મુંબઈમાં લાંબી બીમારી બાદ ગઈકાલ રાત્રે અવસાન થયેલ છે. હાલ મુંબઈથી તેમના શાશ્વત દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવાની તૈયારી ચાલી રહી છે. અમિત શાહ પરિવાર સાથે રાજેશ્વરી બહેનના નિવાસસ્થાન મેપલ ટ્રી એપાર્ટમેન્ટ ઘાટલોડિયા સાથે પહોંચી ગયા છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યા હતા.જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંતુ એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતાં અમિત શાહે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.અમિત શાહ નો બનાસકાંઠા અને રક્ષા શક્તિ યુનિવર્સિટીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com