હવે નવા પરિપત્રમાં 20 ટકા યોગ્ય લાયકાતવાળા કર્મચારી મળે તો તેને બઢતી આપવીનો નિર્ણય કરાયો

Spread the love

રાજ્ય સરકારે વર્ગ ત્રણના કર્મચારીઓ માટે ભરતી અને બઢતીના નિયમોમાં સુધારો કર્યો છે. વર્ગ ત્રણની સીધી ભરતી અને બઢતી માટે 80 -20નો રેશિયો જાળવવાનું અર્થઘટન ખોટું થતું હોવાના કારણે સુધારા પરિપત્ર કર્યો છે.

અત્રે જણાવીએ કે, 80 ટકા સીધી ભરતીથી અને 20 ટકા બઢતીથી જગ્યાઓ ભરવા માટેનું અર્થઘટન કરવામાં આવતું હતું. જે હવે નવા પરિપત્રમાં 20 ટકા યોગ્ય લાયકાતવાળા કર્મચારી મળે તો તેને બઢતી આપવી અને જો યોગ્ય કર્મચારી બઢતી માટે ન મળે તો તે જગ્યા પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com