ગુજરાતનાં ધારાસભ્યો, સાંસદો દિલ્હી પહોંચ્યા, વાંચો કારણ….

Spread the love

ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. MLA , સાંસદો અચાનક દિલ્હી પહોંચ્યા હતા જેથી અનેક તર્ક વિતર્ક થયા હતા. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દિલ્હી પહોંચ્યા હતા અને ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. તેમણે જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મહેશ કસવાલા, હીરા સોલંકી, ભરત સુતરીયા સહિતના નેતા પણ દિલ્હી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *