ઈંડા નોનવેજની લારી તેમજ કતલખાના બંધ કરવો,: મેયર શ્રીમતી મીરાબેન પટેલ,

Spread the love

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગાંધીનગર શહેરમાં ઈંડા નોનવેજ ની લારી તેમજ કતલખાના બંધ કરવા બાબતે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલે ગાંધીનગરના કમિશનરશ્રી તેમજ કલેકટરશ્રીને પત્ર પાઠવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *