સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે જેલના કેદીઓ સાથે 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી,કેદીઓ સાથે ઘ્વજારોહણ

Spread the love

કેદીઓ માટે એક નયી ઉમ્મીદ નામની નવી યોજનાની શરૂઆત

ડૉ.કે.એલ.એન.રાવ (IPS)

57 જેટલા કેદીઓ 10માં અને 12 ધોરણ પાસ થયા હતા તેમને રોકડ ઇનામ આપ્યું

અમદાવાદ

ગુજરાત રાજય જેલ વિભાગના વડા ડૉ.કે.એલ.એન.રાવે (IPS) જણાવ્યું હતું કે  સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે જેલના કેદીઓ સાથે 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 10મુ બારમું ધોરણ પાસ થયેલા કેદીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 57 જેટલા કેદીઓ 10માં અને 12 ધોરણ પાસ થયા હતા અને તેમને રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું. સારા વર્તનના કારણે ઘણા કેદીઓને છોડવામાં આવ્યા હતા. કેદીઓ માટે નવી ઉમ્મીદ નામની નવી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કેદીઓની સાથે સાથે તેમના બાળકો માટે પણ કોઈપણ ભણતરના મુદ્દે કે કોઈપણ સ્તરે આગળ વધે તો તેમને રોકડ ઇનામ પુરસ્કાર તરીકે આપવામાં આવશે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com