વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એમ.ડી.સી. મેદાનની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું

Spread the love

અમદાવાદ

આગામી તારીખ ૧૬ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાન ખાતેથી કરોડો રૂપિયાનાં પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વહીવટી તંત્ર દ્વારા ઉક્ત કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી, આવશ્યક માર્ગદર્શક સૂચનો પણ કર્યાં હતાં.

આ તકે સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ શ્રી પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમાર, અમ્યુકો કમિશનરશ્રી થેન્નારસન, જીયુડીસીના એમડી શ્રી રાજકુમાર બેનિવાલ, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com