ચાર વર્ષથી જેલમાં કેદ ઉમર ખાલિદ કેસમાં સુનાવણી માટે જજોની પાસે સમય નથી : સ્વરા ભાસ્કર

Spread the love

છૂટાં મોંએ પોતાની વાત કહેવા માટે જાણીતી બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ફરી એક વાર ચર્ચામાં આવી છે. સ્વરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે જવાહર લાલ નેહરુ યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી જેલમાં બંધ ઉમર ખાલિદ જેવા મુસ્લિમ યુવાનના પક્ષમાં બોલી હતી. દેશના ન્યાય તંત્ર પર સવાલ ઉઠાવતાં તેણે કહ્યું કે ચાર વર્ષથી જેલમાં કેદ ઉમર ખાલિદ કેસમાં સુનાવણી માટે જજોની પાસે સમય નથી પરંતુ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની પાસે પીએમ મોદી સાથે ગણેશ પૂજા કરવાનો સમય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com