લગ્ન બાદ યુવાનનું સુહાગરાત મનાવવાનું સપનું અધૂરું રહી ગયું, વાંચો આખી ઘટનાં…

Spread the love

લગ્ન બાદ જો સુહાગરાત મનાવવાનું સપનું અધૂરું રહી જાય તો તેનાથી મોટી કમનસીબી બીજી કોઈ ન હોય શકે. જી હાં, યુપીના જાલૌનમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવકને સુંદર છોકરી તો મળી, જેને જોતાં જ પહેલી નજરમાં દિલ દઈ બેઠો. જે બાદ તેણે ફટાફટ લગ્ન કરી લીધા. હવે વરરાજો સુહાગરાતની રાહ જોઈ રહ્યો હતો. જેવો વરરાજો સુહાગરાત મનાવવા માટે રૂમમાં પહોંચ્યો.

બેડરૂમમાં જતાં જ તેનું મૂડ ખરાબ થઈ ગયું. બહાર આવીને કહ્યું કે, ”દુલ્હન તો રૂમમાં નથી.” આ સાંભળીને પરિવારના લોકો ગભરાઈ ગયાં.

હકીકતમાં જોઈએ તો, જાલૌનમાં વધુ એક લૂંટેરી દુલ્હને સાસરિયાને મોટો ચૂનો લગાવી દીધો છે. ડાકોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લૂંટેરી દુલ્હનના આ કિસ્સાથી લોકો આઘાતમાં છે. જે છોકરી સાથે છોકરાના પિતાએ પોતાના દીકરાના લગ્ન કર્યા હતા, હકીકતમાં તે પહેલાથી પરણેલી હતી. લૂંટેરી દુલ્હન એક મોટી ગેંગ સાથે લૂંટનું કામ કરી રહી હતી. તે પુરુષોને ફસાવતી હતી અને બાદમાં તેની સાથે લગ્ન કરી સુહાગરાતમાં ઘરેણાં, રૂપિયા લઈને ભાગી જતી હતી. આ છોકરી લૂંટવાનું કામ કેટલાય વર્ષોથી કરતી હતી.

આ વખતે લૂંટેરી દુલ્હન નેહા યાદવનો ટાર્ગેટ જાલૌનના યુવક વીર સિંહ બન્યો. નેહાએ યુવક સાથે લગ્ન કર્યા અને બાદમાં સુહાગરાતની રાત્રે ઘરેણાં અને પૈસા લઈને ફરાર થઈ ગઈ. ત્યાર બાદ પરિવારે દુલ્હનની શોધખોળ કરી. ક્યાંય ન મળી તો વરરાજાએ દુલ્હનનું પર્સ જોયું તો તેમાં આધાર કાર્ડ મળ્યું. જેમાં તેનું નામ, સરનામું અને તે પહેલાથી પરણેલી છે, તેવા પુરાવા મળી આવ્યા.

આધાર કાર્ડ મળતાં જ તરત લૂંટેરી દુલ્હન અને તેની ગેંગનો પર્દાફાશ થઈ ગયો. પહેલીથી પરણેલી લૂંટેરી દુલ્હનની આ કરતૂત બાદ હવે પોલીસ પણ લૂંટેરી દુલ્હનને શોધવામાં લાગી ગઈ. તો વળી આ મામલામાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ”પીડિતોએ એક ફરિયાદી પત્ર આપ્યો છે, જેમાં એવો આરોપ લગાવ્યો છે કે, જે છોકરી સાથે દીકરાના લગ્ન કરાવ્યા હતા, તે છોકરી લૂંટેરી દુલ્હન નીકળી, ટૂંક સમયમાં લૂંટેરી દુલ્હન અને તેની ગેંગ પોલીસના હાથમાં આવી જશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com