GJ- 18 ખાતે કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જગ્યા ખુટી

Spread the love

દેશમાં કોરોના નો  તરખાટ થી અનેક લોકોના જીવ ગયા છે, ત્યારે ઓક્સિજનની લાઈન એડમિટ થવાની લાઈનો  અને હવે સ્મશાન માં પણ વેઇટિંગબાદકબ્રસ્તાનમાં પણ દફનવિધિ માટે જગ્યા ખૂટી રહી છે ત્યારે  G J-18 ખાતેના સેક્ટર 28 ખાતે આવેલા કબ્રસ્તાનમાં દફનવિધિ થાય છે. ત્યારે gj 18 ના શહેર તથા 18 સમાવિષ્ટ ગામમાંથી દફનવિધિ થાય છે. મૈયત નું પ્રમાણ વધી જતાં જગ્યાનો અભાવ ઉભો થયો છે. અગાઉ થયેલી કબર ઉપર કબર બનાવી પડી રહી છે, જગ્યા ખુટી જતા ઇદગાહ માં અમદાવાદ પણ દફન વિધિ કરવાની ફરજ પડી રહી છે. કબ્રસ્તાન કમિટી દ્વારા સરકાર પાસે નવી જગ્યા ફાળવવા માંગ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com