અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતો લઇ સરકાર સામે આર્થિક પેકેજ ને લઇ બાયો ચઢાવે તેવી શક્યતા

Spread the love

 

ગુજરાતમાં તોક તે વાવાઝોડું આવીને ચાલ્યું તો ગયું, પણ કરોડોનું નુકશાન કરીને નેક લોકોને ઘરબાર વગરના કરી દીધા છે. ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સીનીયર નેતા તથા પૂર્વ વિરોધપક્ષના નેતા અર્જૂન મોઢવાડીયાએ અમરેલી, સાવરકુંડલા થી લઇને અનેક ગામડાઓની મુલાકાત લીધી હતી. અને જે ગ્રામ્ય વિસ્તારોમાં નુકશાન થયું છે, તેનો તાત મેળવ્યો હતો. અને જે લોકો કોરોનાની મહામારી તથા તોક તે વાવાઝોડામાં ઇજાગ્રસ્ત ચે. તેમની પણ મુલાકાત લીધી હતી. ત્યારે આવનારા દિવસોમાં અર્જૂનનું તીર સરકાર સામે તંકાઇ રહ્યું હોવાનું સુત્રો જણાવે છે, અને પરેશ ધાનાણી પ્રજા તથા જે ખેડૂતોને નુકશાન થયું છે, તેમને આર્થિક પેકેજ વધારે મળે તે માટે પરેશની રેસ હશે તેમાં બેમત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com