રાહુલ ગાંધી 22થી 25 ફેબ્રુ.નાં રોજ દ્વારકા ખાતે યોજાનારી ચિંતન શિબિરમાં ભાગ લેશે

Spread the love

 

અમદાવાદ

રાજકીય સૂત્રો દ્વારા માહિતી મળી છે કે રાહુલ ગાંધી આગામી 22થી 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકા ખાતે ચિંતન શિબિર યોજાવવાની છે. જેમા રાહુલ ગાંધી હાજરી આપશે . આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. તેને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ દ્વારા ભાજપને ઘેરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ચિંતન શિબિરમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રણનિતી તૈયાર કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ચાર દિવસ ચાલનાારી ચિંંતન શીબિરમાં ભાજપને ઘેરવાની રણનિતી તૈયાર કરવામાં આવશે.

દ્વારકા ખાતે યોજાનારી ચિંતન શિબિરમાં ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ, ધારાસભ્યો હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com