Spread the love

બ્રહ્મ સમાજના બ્રહ્મ નારી રત્ન એવા અને બ્રહ્મ નારી ના ૨૦૧૮ ના રાજકોટ ખાતે સમગ્ર રાજકોટ સમાજના ભુદેવ સમિતિ દ્વારા મહિલા દિવસે સન્માનિત થયેલા છે તેવા અને તાજેતર માં જ નિમાયેલાભારતીય જનતા પાર્ટી ના પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી અને શંખેશ્વર કોલેજ ના સંસ્કૃત અધ્યાપિકા ડૉ. કુંજલ ત્રિવેદી જી એ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત જી ની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બેન શ્રી એ પોતાનું સ્વરચિત પુસ્તક કુમાર સંભવમાં કર્તવ્ય અને અધિકાર એ પુતક ભેંટ સ્વરૂપે અર્પણ કર્યું. અને આ પુક્તક માં રચિત વિષય ઉપર રાજ્યપાલ દ્વાર પૂછવામાં આવતા વિષય નિરૂપણ વિશે શ્રેષ્ઠ રાજનીતિમાં નીતિ આધારિત મૂલ્યો ના નિરૂપણ ની વિસ્તૃત ચર્ચા કરી હતી.ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા ના મંત્રી તથા શંખેશ્વર કૉલેજ માં સંસ્કૃત પ્રોફેસર તરીકે સેવા આપતા, તથા કવિયત્રી એવા રાષ્ટ્ર સેવિકા સંસ્કૃત વિદૂષિ દ્વારા ગુજરાત ના રાજયપાલ ની સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેઓને મહા કવિ કાલિદાસ વિરચિત કુમાર સંભવ માં કર્તવ્ય અને અધિકારો પુસ્તક ભેટ આપ્યું હતું. તાજેતરમાં જ સંસ્કારી નગરી વડોદરાના આંગણે રાજકોટ ગુજરાત ને ગૌરવ અપાવનાર ડૉ કુંજલ ત્રિવેદી ને સાહિત્યકાર, પત્રકાર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના ગ્રેવા ફાઉન્ટડેશન દ્વારા શિક્ષણ જગત વિભાગ માં વિશિષ્ટ સેવા ઓ માટે ગુજરાત સીને સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- ૨૦૨૧ ના ગુજરાત ના શ્રેષ્ઠ સંસ્કૃત અધ્યાપિકા ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આવા શિક્ષણ ક્ષેત્રે બહેન શ્રી ને અત્યાર સુધીમાં ૭ થી વધુ અવર્ડ મળી ચુક્યા છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com