વિદ્યાસહાયકના ઉમેદવારો યુવરાજસિંહ જાડેજાને મુક્ત કરાવવા વિધાર્થીઓને આહવાન કર્યું

Spread the love


યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસે જે વિડીયો જાહેર કર્યો છે તે વિડીયો પૂરો જાહેર કરવામાં આવે.અમારા તમામ લોકોના મોબાઈલ લઈ પોલીસે વિડીયો ડિલીટ કરી દીધા તેવો વિધાયાસહાયકના ઉમેદવારનો આક્ષેપ.યુવરાજસિંહ અમારી સાથે ગેટ ૪ આગળ આંદોલન સમયે નોહતા પોલીસ ખોટા આક્ષેપ લગાવી રહી છે.યુવરાજસિંહ જાડેજા પર લગાવેલી ૩૦૭ અને ૩૩૨ કલમ દૂર કરી તેને છોડવામાં આવે. યુવરાજસિંહ ને અમે જ એસ.પી ઓફીસ બોલાવ્યો હતો.પોલીસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે તમામ ખોટા છે.. ઉમેદવારો. યુવરાજસિંહને કિન્નખોરી રાખી ખોટો કેસ કરવામાં આવ્યો છે.યુવરાજસિંહને છોડાવવા વિદ્યાસહાયકના ઉમેદવારોએ ગુજરાતના વિધાર્થીઓને આહવાન કર્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *