Spread the love

GJ-18 ખાતેના ધોળાકુવા ખાતે સાંસદ તથા કેન્દ્રીય મંત્રી સમૃતિબેન ઈરાની કુપોષણ દર્દીઓને કીટ આપવામાં આવી હતી, ત્યારે ભાજપના મીડિયા સેલના પ્રવક્તા શ્રદ્ધા રાજપુત ,STમહિલા મોરચો (GJ-18)ના પ્રમુખ આરતીબેન ભીલ, પણ જાેડાયા હતા. ત્યારે ધોળાકુવા ખાતે જે કુપોષણ બાળકો છે, તેમને કિટ આપી હતી, ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ પ્રમુખ ઝ્રઇ પાટીલ હર હંમેશા તેમના વક્તવ્યમાં સૌથી વધુ કુપોષણના પ્રશ્ને ભાર આપી રહ્યા છે, ત્યારે હમણાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના જન્મદિને ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર તથા ઓબીસી પ્રદેશના ઉપાધ્યક્ષ નાઝાભાઇ ધાંધર દ્વારા મોટી સંખ્યામાં કુપોષિત મહિલા, બાળકોને હજારોની સંખ્યામાં કીટ આપવામાં આવી હતી,GJ-18 ખાતે પ્રથમ અને સહાયની કાર્ય હતું. ત્યારે સી .આર પાટીલ ના જન્મદિને હજારો મહિલા, બાળકોને જે કુપોષિત દર્દીઓ છે, તેમને જે કીટ આપવામાં આવી તે બાદ GJ-18 ખાતે જિલ્લામાં, અને શહેરમાં અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com