ખોડલધામ કાગવડના ચેરમેન નરેશપટેલના આજે 57 માં જન્મદિવસ નિમિત્તે પૂર્વ વિસ્તારમાં રક્તદાન અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

Spread the love

અમદાવાદ

ખોડલધામ સમિતિ અમદાવાદના કન્વીનર નરસિંહ પટેલે જણાવ્યું હતું કે શ્રી ખોડલધામ ટૃસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના આજે 57માં જન્મદિવસ નિમિતે આજે શહેરના પૂવૅ વિસ્તારમાં ખોડિયાર મંદિર નિકોલ હોલમા બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. નરેશ પટેલ સ્થાપક પ્રમુખશ્રી ખોડલધામ ટ્રસ્ટના જન્મદિવસ નિમિત્તે ખોડલધામ સમિતિ અમદાવાદ અને વિવિધ સંસ્થાના સહયોગ થી આજ રોજ પાંચ સ્થળે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું . તેમજ છ સ્થળે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ખોડલધામ ટ્રસ્ટી દિનેશ કુભાણી , શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદના કન્વીનર નરસિંહ પટેલ , ડોક્ટર સુરેશ પટેલ, સોનલબહેન પટેલ , મહિલા કન્વીનર સાથે ટીમટેક્સ ફાઉન્ડેશન દ્વારા ગીફટ તેમેજ હિલટાઉન ગ્રુપ એ બ્લડ આપનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખોડલધામ કાગવડના ટ્રસ્ટી શ્રી દિનેશ કુભાણીના હસ્તે 20 જગ્યાએ વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને છ સ્થળે બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોએ રક્તદાન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com