VHPના બેનરો ફાડી ભાજપના બેનરો લગાવતા બજરંગ દળના પ્રમુખની ચીમકી

Spread the love


GJ-18 શેર ભાજપ દ્વારા સંઘની ભગની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના બેનરો ફાડી નાખવાના આક્ષેપો સાથે બજરંગ દળ ના પ્રમુખ શક્તિસિંહ ઝાલા દ્વારા આ બેનરો ફરી લગાવી આપવા અને બપોર સુધીમાં આ બેનરો નહીં લગાવી આપવામાં આવે તો બજરંગ દળ રોડ ઉપર ઉતારવાની ચીમકી ઉચ્ચારી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થા એવી બજરંગ દળ ગાંધીનગર વિભાગ દ્વારા ૧૮/૦૯/૨૦૨૨ (રવિવાર )ના રોજ સિવિલ ખાતે સંમેલન યોજવા જઈ રહ્યું છે, ત્યારે ઠેર ઠેર લગાવેલા બજરંગ દળ યુવા સંમેલન બેનરો ભાજપ દ્વારા ફાડી તેમના બેનરો લગાવતા બજરંગ દળના નેતા એવા પ્રમુખ શક્તિસિંહ ઝાલા દ્વારા ચેતવણી આપીને બજરંગ દળના બેનરો ફરી નહીં લગાવી આપે તો બજરંગ દળના કાર્યકરો રોડ ઉપર ઉતરીને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

ઠેર-ઠેર બેનરો ભાજપના લાઘતા અને PM નરેન્દ્ર મોદીના જન્મદિને તેમના હિતેચ્છુઓએ બેનરો લગાવતા અને બજરંગદળના બેનરો કાઢી નાંખતા ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાય છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com